________________
*
પ્રગટે તે રૂપાસ નિશ્ચય અર્થનમામી ક્ષધરૂપ વ્યવહાર કાચબાહી ને કેવળ વ્યવહારને વિષેજ પ્રધાનપણું છે તે તેને ન્યાય નયમ કે એ હેય
થી શ ક્ય અને શાન ય પ જાણીને હવ અમ પર ‘અર્થ બે તું૯ય છે જે શબ્દ તે વ્યવહાર છે અને શાન તે નીશ્ચય છે ૮ છે * - જે વ્યવહારના પ્રધાનપણા થકી સર્વને ઉછેદ થાય તેવા પ્રાણીને મી. ધ્યાત્વરૂપ છે પદમાં મીથ્યાત્વ ભાવ થયો એમ જાણવું છે . ચાવાક દર્શ નવાળા કહે છે જે આત્મા નથી કેમકે જે આ આત્મા હોય તો પ્રતંક્ષ જે. થાય તે કાંઈ જણાતું નથી અને અહંકાર એટલે આ કાર્ય હું કરૂ છુ તે ન જે વ્યપદેશ તેતો શરીરે કરીને જણાય છે. ૧૦ છે . - જેમ મહુડા તથા પાણી પ્રમુખ મદીરાનાં અંગ છે પણ તે પ્રત્યેકમાં મદીરાની શક્તિ નથી જેવારે ભેગાં મળે તેવારે જ શક્તિ પ્રગટે તેમ પંચ ભુત ભેગાં મળે તેવારે શાન શકિત પ્રગટ થાય છે ! ૧૧ છે જેમ એક સેલ્યા અથવા એક કાંકરે એ સર્વ પથરાના ભેદ છે તેમ આ રાજા છે આ સંકે છે એહવું વિચીત્રપણ તે આત્મા નથી એતો સ્વભાવે ભેદ પડયા છે. આ
વળી સર્વ મતવાળાના મણિ માટે વિરોધી વચન હોવાથી આત્માની પ્રતીત નથી થતી કેમકે કોઈ આત્મા દીઠ નથી કે જે થકી એકેનું વચન પ્રમાણ થાય છે ૧૩ . આત્માને પરલોકને અર્થ એમ વિચીત્ર પ્રકારની ક્રીયા કરાવે છે એવું કહેનારા બીચારા લોકોને સુખ ભોગથી ભ્રષ્ટ કરે છે એમ જે લોકોના ચીને ફેરવે છે તે દુર્ત ગુરૂ જાણવા . ૧૪ • માટે આ ભવમાં પામ્યા જે સુખ ભોગ તે તજવા નહી અને આવતા ભવમાં સુખ પામવુ એવી વાંછના કરવી કેમકે પંચ ભુતનું પુતળું બળીને રાખ થશે એટલે પરર્ભવની ઇચ્છા સર્વ ગટ જ છે ૧૫ એ રીતે ચાર્વાક દશનનું મુળ કહ્યું પણ એ દર્શન એ છે કેમકે પ્રત્યક્ષપણે સંશયાદિક જે ગુણ તે છવાગે છે માટે જીવ પ્રત્યક્ષ અભેદપણે છે. # ૧૬ મી
જેમ કોઈ આદર આપે તે પણ આત્મા છે તેમ અહંકારાદી પ્રત્યય | જે છે તે કોઈ શરીરનો ધર્મ નથી અહંકારાદી નેત્રમાં જણાય છે તે જખવા ! રૂપ છે ! ૧૭ શરીરને આત્મા કહીયે તે આત્મા જ થયા તેરે છે પર્વની અનુભવેલી વાત આ વિમા મોબારીરજ સારે છે નથી બાળ સારવાર બાદ રિની નાં જ છે તે છે
-
રાજારામ ,
,
,
,