________________
+
~
જ
નમાં વિચાર લાગે કે, આ પુરૂષના વિશે કોઈ સ્ત્રી છે, આ વેશ લેવાનું કારણ કોઈ જુદું જ હોવું જોઇએ. એવો વિચાર કરીને તેને કહેવા લાગ્યો કે, હે રાજા પિતાની સ્ત્રી સહિત મારો સ્વામી સાથે છે, તે આ પાસે જ એક ઝાડના તળે બેઠો છે. તેણે ભોજન કર્યા વિના હું ભજન કરતો નથી. ત્યારે તે રાજાએ પોતાના પ્રધાનોને મોકલીને સીતા સહિત, રામને બોલાવી લીધો તેને નમઃ સ્કાર કરીને ત્યોને રહેવા સારૂ ગામ બહાર એક તંબુ કરાવ્યો. તે ઠેકાણે તે મને સ્નાન ભોજન વગેરે સારી રીતે આદરકાર કરો. ૨ |
પછી એકાંત સીનો વેશ લઈને લજ્યાયમાન થઈ થકી પોતાના મંત્રીને સાથે લઈને રામની પાસે આવી ઉભી રહી. ત્યારે રામ તેને કહેવા લાગ્યો કે, હે ભદ્રે પુરૂષના વેશ કરી પોતાના સ્વીપણને ઢાંકવાનું કારણ શું છે. ત્યારે તે કહેવા લાગી કે, આ મુબાર નગરના વાલીખિલ્ય રાજાની સી પૃથ્વી ગભી . ણા છતાં કોઈ મહા શુરવીર પ્લેક લોકો આવીને રાજાને હરણ કરી ગયા. : ત્યાર પછી કેટલાએક દિવશે રાણીને માસ પુરા થએથી તે મને જન્મી. તે નો પ્રધાન મહાબુદ્ધિમાન હતો. તેણે મારા જનમના વખતે એવી થાળી પી ટાવી કે રાણીને પુત્ર થયે. અને સિંહોદર રાજને પણ પુત્ર થયાની ખબર આપી. ત્યારે તેણે કહ્યું કે, આ કબરપુર નગરનું રાજ એ બાળક, કરશે..૫ છી હું મટી થવા લાગી. કહેલા હેતુથી રાજ ચલાવવા સારૂ નહાનપણમાં જ , મારી માતાએ તથા પ્રધાને મને એવો વેશ દીધાથી તે હજી સુધી કાયમ છે, તે જયારે વાલીખિલ્ય રાજા આવશે ત્યારે ઉતારી નાંખીશ. એ વેશની મારી માતા અને પ્રધાન સિવાય બીજા કોઈને ખબર નથી, મારૂ નામ કલ્યાણમાલા છે. જ્યારથી હું અવસ્થામાં આવી ત્યારથી આ રાજ કરવા લાગી છું. પિતાને હરણ કરી ગએલા લે છોને હું ઘણું દ્રવ્ય આપુ છું તો પણ તે તેને મુકતા નથી. માટે હે રામ, મારી ઉપર કૃપા કરીને જેમ પુર્વે સી. હૈદર રાજાના ભયથી વજરકરણને સુકાવ્યો તેમ મારા બાપને તે પ્લે છેના હાથથી મુકો. ત્યારે રામ બોલ્યો કે, જ્યાં લગણ તારા બાપને હું મુકાવું નહીં, ત્યાં લગણ તું આ પુરૂષના વેશને મુકજે નહી. અને પ્રથમની પઠેર
જ ચલાવજે. જ્યારે તારે ખાપ ઘેર આવે ત્યારે મુકી દેજે, ત્યારે તેણે કહ્યું છે કે તે માટે માન્ય છે. ને હું ધન્ય છુ તમારી મારા ઉપર કૃપા થઈ. એટbલામાં તેને મહાબુદ્ધિમાન મંત્રી વિનંતી કરવા લાગ્યો કે, હે મહાબાહે, આ, કન્યાને પિગ્ય વર લમણ છે ત્યારે રામ કહેવા લાગ્યું કે, અમારા ખિાની |
www
www
6