________________
(૧૬)
ચમી નીચે છઠા ઉપર એ છ પ્રદેશ કસ્યા છે તથા એક મુળ પોતે પ્રદેશ એમ સાત પ્રદેશના સખધ છે અને ધરમાસ્તીકાયના અકેક પ્રદેશને આકાશ દ્રવ્ય તથા અધરમાસ્તીકાયના સાત પ્રદેશ ફરસે છે તે એક મુળના પ્રદેશને બીજા દ્રવ્યના મુળના પ્રદેશ ફરશે માટે સાત પ્રદેશની ફૅરસના છે અને મ ધરમાસ્તીકાયના એક પ્રદેશે જીવ પુદ્દગળના અનતા પ્રદેશની ફૅરસના છેઅને લેાકને અંતે જેધરમાસ્તીકાયના પ્રદેશ છે તેને આકાશની ફરસના તે। એ દીશીની છે અને એક મુળ પ્રદેશ સુધાં સાત પ્રદેશની ફરસના છે અને બીજા દ્રવ્યની ત્રણ દીશીની ફરસના છે એમ સર્વદ્રવ્યની ફરસના છે અને આકાશ થી ધરમ અધરમની અવગાહના સુક્ષ્મ છે ધરમ અધરમ દ્રષ્ચથી જીવતી અવગાહના સુક્ષ્મ છે જીવથી પુદગળની અવગાહુના સુક્ષ્મ છે.
અભવ્ય તભાવ ૧૧
એમ છ દ્રવ્યના ગુણુ પરજાય સામાન્ય સ્વભાવ અગ્યાર છે અને વિશેશ સ્વભાવ દસ તે શ્રી કેવળી ભગવત જ્ઞાનથી જાણે દરશનથી ખે તે અગ્યાર સામાન્ય સ્વભાવ કહે છે. ૧ મસ્તી વભાવ ૨ નારતી રત્રભાવ ૩ નીત્ય વભાવ ૪ અતીત્ય વભાવ ૫ એક વભાવ હું અનેક રત્રભાવ ૭ ભેદ વભાવ ૮ અભેદ વભાવ ૮. ભવ્ય વભાવ ૧૦ પરમ વભાવ એ અગ્યાર સામાન્ય અભાવ સર્વ દ્રવ્યમાં છે એ સામાન્ય ઉપયગદર્શન ગુણુથી ખે હવે દા વીષેશ વભાવ કહે છે ૧ ચેતન સ્વભાવ ૨ અચેતન સ્વભાવ ૩ મુર્તી વભાવ ૪ મુર્તી ત્રભાવ ૫ એક પ્રદેશ વ ભાવ હું અને પ્રદેશ સ્વભાવ ૭ શુદ્ધ ૨ત્રભાવ ૮ અશુદ્ધ રત્રભાવ ૮ વિભાવ સ્વભાવ ૧૦ ઉપચરીત રઞભાવ એ દસ વિષેશત્રભાવ તે કાઇ દ્રવ્ય માં કાઇક વભાવ છે. કાઇક દરવ્યમાં કાઇક ત્રભાવ નથી એ જ્ઞાનથી જાણે ઍટલે શીદ્ધ ભગવાન લેાકાલાક સર્વ જ્ઞાના પયોગથી જા ણી રહ્યા છે દર્શના પયાગથી દેખી રહ્યા છે એહવા અનત ગુણી અરૂપી શીદ્ધ ભગવાન છે તે સમાન પેાતાના આત્માને જાણે ઉપાદેય કરી ધ્યાવે તે સમકેતી જાણવા,
દાણા.
અષ્ટ કરમ વદન દાહકે, ભયે શીધ જીત ચંદ, તા સમો અપ્પાગણે, ૧૮ તા કો ઈદ, ।। ૧ ।॥ કરમ રોગ આષધ સમી, જ્ઞાન સુધારસ વૃષ્ટી, શિવ સુખામૃત, સરાવી, ૫ જય સમ્યક દ્રષ્ટી, ॥ ૨॥ અહીજ સદગુરૂ શીખ છે, અહી શિવપુર માગ, લેયા નિજ જ્ઞાનાદી ગુણ, કરજ્યા પરગુણ