________________
-
-
****
*
*
******
**
*
*
-
-
(૪૧૫) પ્રગટ બુદ્ધી નિરમળ એટલા સજગ મીલ્યા વળી શ્રી વીતરાગની વાણીના ક હેનારા શુદ્ધ ગુરૂની જોગવાઈ પામીને અહે ભવ્ય લોકો તુમે ધરમને વિષે વીપેશ ઉદ્યમ કરજે ફરીથી એહવી જોગવાઈ મીલવી દુર્લભ છે માટે પ્રમાદ ક. રવો નહી એ શરીર ધન કુટંબ આઉખે સર્વ ચંચળ છે ક્ષીણ ક્ષીણ છીએ છે માટે પાંચ સમવાય કારણ મલ્યા મેક્ષ રૂપ કાર્ય શીદ્ધ કરવું તે પંચ સમા વાયનાં નામ કહે છે. ૧ કાળ ૨ સ્વભાવ ૩ નીયત ૪ પુર્વ કૃત ૫ પુરજાકાર એ પાંચ સમવાય માને તે સમકેતી છે એમાં એક સમવાય ઉથાપે તેહને મીથ્યાત્વી કહીયે, એમ સમતિ સુત્રમાં કહ્યું છે કે કાળ લબ્ધિ વિના મેક્ષરૂપ કાર્ય શદ્ધ થાય નહી એટલે કાળ સર્વનું કારણ છે જે કાળે જે કાર્ય થવાને હોય તે કાર્ય તે કાળે થાય એ કાળ સમવાય અંગીકાર કરી કહ્યા, ઇહાં કોઈ પુછે જે અભવ્ય જીવ મોક્ષ કેમ જાતા નથી તેને ઉતર જે અભવ્યને કાળ મ છે પણ અભવ્યમાં સ્વભાવ નથી તેથી મેક્ષ જાય નહી કેમકે કાળ સ્વભાવ એ બે કારણ જોઈએ તેવારે ફરી પુછ્યું જે ભવ્ય જીવમાં તો મોક્ષ જવાને સ્વભા વ છે તો સર્વ ભવ્ય જીવ મેક્ષ કેમ જાતા નથી તેહને ઉતર જે નીયત કહેતાં નીશ્ચય સમકીત ગુણ જાગે તેવારે મોક્ષ પામે એટલે કાળ સ્વાવ નીયત એ ત્રણ કારણુ માન્યા તેવારે ફરી પુછયુ જે સમકીત આદી કારણ તો શ્રેણીક રાજાને હતાં તો મોક્ષ કેમ ન થયો તેને ઉતર જે પુર્વ કૃત કર્મ ઘણાં હતાં થવા પુરષકાર તે ઉદ્યમ કરો નહી, ફરી પુછયુ જે સાળભદ્ર પ્રમુખે તો ઉ ઘમ ઘણે કીધો તેને ઉતર જે તેમનાં પુર્વ કૃત શુભ કરમ ખયાં ન હતાં. . માટે પાંચ સમવાય મીલ્યા કાર્યની સીધી થાય તેવારે ફરી પુછયુ જે મરૂદેવા માતાને તો ચાર કારણ મીલ્યાં પણ પાંચમો પુરૂષાકાર ઉદ્યમ કાંઈ કીધે નહી તેને ઉતર જે ક્ષપ શ્રેણું ચઢવાને શુકળ ધ્યાન રૂપ ઉદ્યમ કીધે છે માટે પાંચ સમવાય મીત્યા મેક્ષરૂપ કાર્ય શીદ્ધ થાય.
જેવારે કેવળ જ્ઞાન કરીને સર્વ દ્રવ્ય જેમ રહ્યા છે તેમ દેખે એટલે આકાશ દ્રવ્ય લોકાલોક પ્રમાણ છે તેમાં અલકમાં બીજુ દ્રવ્ય કોઈ નથી લોકાકાશના અકેકા પ્રદેશ ધર્માસ્તીકાય અધરમાસ્તીકાયના અનેક પ્રદેશ રહે છે તથા અનં તા.જીવના અનંતા પ્રદેશ રહ્યા છે અનંતા પુદગળ પરમાણુ રહ્યા છે કાળો સમય સર્વત્ર વરતે છે.
હવે છ દ્રવ્યની ફરશના કહે છે ધરમાસ્તીકાયના એક મરશેઘરમા” | સ્વીકાયના છ પ્રદેશ ફરસ્યા છે તે આવી રીતે કે આ દીશના ચાર માં
**
*