________________
-
-
-
-
-
-
-
---
(૪૧૪) કહીએ તથા પુજા તે શ્રી અરીહંત દેવે મોક્ષ મારગ ઉપદી તે આપણે જા માટે આપણા ઉપગારી છે તે ઉપગારીની બહુમાન સહીત ભક્તિ ક રવી એમ દાન શીળ તપ પુજા સર્વ જીવ અજીવનું સ્વરૂપ ઓળખ્યા વિના જે કરવું તે પુણ્ય રૂપ ઇદ્રીય સુખનું કારણ છે અને જે જીવને ઉપાય કરી વાંછા વિના કરણી કરે છે તે નીઝારાનું કારણ છે એમ દયા પણ શ્રી ભાગવતી સુત્રમાં સાતવેદનીનું કારણ કહ્યું છે એટલે સમ્યક જ્ઞાનીને સર્વ કરણી તે નીઝરા રૂપ છે અને જ્ઞાન વિના સર્વ કરણી બંધનું કારણ છે માટે જ્ઞાનને ઘણે અભ્યાસ કરવો એ ભગવતે શીખામણ દીધી છે તથા જ્ઞાનનું કા રણ સત જ્ઞાન છે તેને ઘણો ભાવ રાખવો શ્રી ઠારંગજી સુત્રમાં તથા શ્રી ઉં તરાધ્ધનછ સુત્રમાં તથા શ્રી ભગવતીજી સુત્રમાં ૧ વાચના ૨ પૃછના ૩ ૫ રાવર્તના ૪ અનુપેક્ષા ૨ ધરમ કથા એ સીઝાય ભણવા ગણવાનું ફળ મોક્ષ કહ્યું છે સીઝાય કરવાથી જ્ઞાનાવરણી કર્મ ખપાવે કેમકે વાચનાથી તીર્થધરમ પ્રવર્તે માહો નીઝરા થાય તથા પુછવાથી સુત્ર અને અર્થ શુદ્ધ થાય મીથ્યાત્વ મેહનીય ખપાવે તેમ જેમ જેમ અર્થ વિર પુછે તેમ સમકીત નીરમળ થા ય અને અપેક્ષા તે અર્થ વિચારતાં સાત કરમની સ્થીતીના રસ પાતળા કરે અનંતો સંસાર ખપાવી પાતળા કરે તથા મૃત જ્ઞાનની આરાધનાથી અજ્ઞાન મીટે એવાં ફળ ભગવંતે કહ્યાં છે. | માટે વાંચવા તથા ભણવાનો ઘણો ઉદ્યમ કરવો કેમકે આજ પંચમા કાળમાં કોઈ કેવળી નથી તથા મનફરજવ જ્ઞાની અને અવધી જ્ઞાની પણ નથી એક માત્ર મૃત જ્ઞાન એહીં જ આગમનો આધાર છે કહ્યું છે કે હે ભગ વંત અમ સરીખા પ્રાણીની શી ગતી થાત જે અમે આ દુશમ કાળમાં જ
ને લીધે હા ઈતી ખેદે અમે અનાથ છુ જે જીનરાજના કહેલા આગમ ન હોત તો આજ શું થાત એટલે આજ આગમનો જ આધાર છે માટે આગમ અને આગમધર જે બહત તેના ઘણે વિનય કરો આગમમાં વિનચનુ ફળ તે સાંભળવું અને સાંભળવાનું ફળ જ્ઞાન છે જ્ઞાનનું ફળ મેક્ષ છે એમ આગમ સાંભળી લેવા ગ્ય લેજે અયોગ્ય છાંડ સદહાણા શુધ રાખ સદહણા તે મિક્ષનુ મુળ છે ઈદ્રીય સુખ તો આ જીવે અનંતીવાર પામ્યાં છે એવી જા તી જન્મ જેની કેઈ રહી નથી જે આપણા જ નહી કરી છે, એ જીવ ને સંસારમાં ભમતી અનંતા પુદગળ પરાવર્ત માન થાયા પણ ધરમની જેમવા. ઈમીલી નહી તો હરૈ મનુષ્ય ભવ મામી શ્રાવક મુળ નિરોગી શરીર પચેટી !
-
--
-