________________
(૧૩) થાશે જેણે વ્યવહાર નય ન માન્યો તેણે ગુરૂ વંદન ભક્તિ તપ જપ સર્વ ન માન્યા એમ જેણે આચાર ઉથા અને નિમીત કારણ વિના એકલો ઉપાદાન કારણ તે શીદ્ધ ન થાય માટે નીમીત કારણ રૂપ વ્યવહાર નય માનવો અને જે એકલો વ્યવહાર નય માનીએ તે નીશ્ચય નય ઓળખ્યા વિના તત્વ સ્વરૂપ જાણ્યું જાય નહીં માટે તત્વ મારગ અને મેલ માર્ગ તે નિશ્ચય નય વિના પામીએ નહી અને તત્વ જ્ઞાન વિના મેક્ષ નથી એટલે નિશ્ચ વિતા
વ્યવહાર નિફળ છે અને નિશ્ચ સહીત વ્યવહાર તે પ્રમાણ છે તેનો દ્રષ્ટાંત–જેમ સોનાનાં આભુષણમાં ઉપધાતુ અથવાકીણ મીલ્યો હોય તે પણ સોનાને ભાવે લઇ રાખીએ છીએ. અને જે તે ઉંપધાતુ તથા સોનુ બંને જુ દા કરીએ તો સોનાને સહુ કોઈ લીયે અને ઉપધાતુ જે તાંબુ વિગરે તે કોઈ ન લીએ તેમ ની નય તે સોના સમાન છે અને વ્યવહાર નય તે ધાતુ સમાન છે, માટે ની સહીત સર્વ ભલા છે અનીય વ્યવહાર રૂપ મેક્ષ માગે છે તે કહો.
ભવ્ય પ્રાણી એમ ચતવે જે એ સરીર છીજ જા આ ક્ષય થઇ જાઓ વિણ શી જાઓ એ શરીર માહારૂ પુદગળીક છે પર વસ્તુ છે એક દીવશે મુકવું છે માટે હે પ્રાણી તુ આપણા આત્માને નીરમળ પણે ધ્યાવતો સંસારથી તરીને કાંઠો પામીશ, અહો ભવ્ય છવ એહીજ આપણે આત્મા છે તે સુદ્ધ બ્રહ્મ છે પણ કર્મને વશ પડો જન્મ મરણ કરે છે પણ એ શરીરમાં જે જીવ છે તે દેવ પરમાત્મા છે માટે તમે આપણે આત્મા ધ્યાલો તરણ તારણ ઝાહાજ એ આપણે આત્મા છે એમ શ્રી હેમાચાર્ય શ્રી વીતરાગ સ્તત્રમાં કહ્યું છે. જે પરમાત્મા છે પર્મ જ્યોતિ છે પંચ પરમેષ્ટીથી પણ અધીક પુજ્ય છે કેમકે પંચ પરમેષ્ટી તો મેક્ષ માર્ગના બતાવનાર છે પણ મેક્ષમાં જવાવાળે તો આપણે જીવ છે. અજ્ઞાનને મીટાવનાર સર્વ કર્મ કળશનો ખ પાવનાર એવો આત્મા ધ્યાવો એહીં જ પર્મ શ્રેયનું કારણ છે શુદ્ધ છે પરમ નિરમળ છે એહવો આત્મા ઉપાય જાણુને સદહે અને જેવો પિતાથી નીરવાહ થાય તેવો ત્યાગ વૈરાગમાં પ્રવર્તે એટલે ધન તે પવસ્તુ છે એમ જાણી સુપાત્રે દાન આપે અને ઈદ્રીયના વિપાક તે કર્મ બંધન જાણી પરિહ. રે શીળ પાળે જે આહાર છે તે પુદગળીક પરવસ્તુ છે શરીર ઉછીનું કારણ છે અને શરીર પુષ્ટી કીધા થકી ઇદ્રીઓના વિષયનો પણ થાય માટે તે સર. સ્વભાવ છે અજ્ઞાન સંસાનુ કારણ છે. માટે આહારનોત્સાગર ક ત ત |
જ , ' ,
' *
*
*
* * *......
.