________________
I ને કાગડો કયાં તેમજ તારે પતિ રાવણ કયાંક ને મારે પતિ રામ જ્યાં !
હે મંદોદરી તારો પતિ પાપિષ્ટ જે રાવણ, અને તું દુષ્ટ જે તેની સ્ત્રી એ બેઉનુ દંપતિત્વ (સ્ત્રી પુરૂષપણુ) એગ્ય છે. કેમકે તારો પતિ પરસ્ત્રી લેપટે છેતો તું તેનું કુટણપણુ કરવા નીકળી છું. માટે તારૂ મુખ પણ જોવા પેચ નથી. તો પછી મળવુ તે દુર જ રહ્યું, તે હવે મારી નજરની સામે ઉભી રહેવુ તને યોગ્ય નથી. હવે અહીંથી જલદી જતી રહે. એટલામાં રાવણ ૫ ણ ત્યાં આવીને બેસવા લાગ્યો.'હે સીતા તું શા સારૂ કોપાયમાન થઈ છું. આ મદદરી તારી દાસી છે. અને હું પણ તારો દાસ છું. હે દેવી, હવે મા રા ઉપર કૃપાદ્રષ્ટી કર. હે જાનકી, મારી સામે તું નજરથી પણ જતી નથી કે? એવુ રાવણનું બોલવું સાંભળીને સીતા પિતાનું મુખ ફેરાવી બેસીને કહે વા લાગી કે, હે પાપી? રામની સ્ત્રી જે હું તેની ઉપર તે કુદછી કયાથી હું તારી ઉપર કાળદષ્ટીએ જેફ છું. અપ્રાથની પ્રાર્થના કરનારો જે તું તે ની આ નઈ આશાને ધી:કાર છે અને વિચાર કર. કે શતરૂઓને નાશ કરનારે જે મારો પતિ રામ, તે જીવતો છતાં તું કેમ જીવતે રહીશ? એ પ્રમાણે જાનકીએ રાવણનું વારંવાર તિરસ્કાર કર્યું છતાં ફરી ફરી રાવણ તેમજ બોલવા લાગ્યો. માટે તેને ધી:કાર છે. કહ્યું કે, કામાવસ્થા મોટી બેળવાન છે. » S
એટલામાં દુઃખ પામેલી સીતાની સામે જોવાઈ નહી શકવાને લીધે જ જાણે પશ્ચિમ ક્ષાર સમુદ્રમાં સુર્ય પસી ગયો હોયની! અને મહા ઘોર રાત્રી આવી પડી. તે વખતે રાવણ સીતાને ઉપદ્રવ કરવા લાગ્યો. વેલુક પક્ષી મહા ભયંકર શબ્દ કરવા લાગ્યા. જંબુક પુકાર કરવા લાગ્યા. વૃક નામના જા નવર બું કરવા લાગ્યા. મોટા મોટા વ્યાઘર જમીન ઉપર પુછડાં પટકાવવા લાગ્યા. મહાન સર્ષ કુંકાર કરવા લાગી. ભૂત, પ્રેત, પિશાચ, તાલ, વગેરે ના ચવા અને ઉડવા લાગી. તે નિશાચરો પાસેથી રાવણે વિકરાળ રૂપ લેવરાવિને સીતાની પાસે આણ્યા. ત્યારે સીતા પોતાના અંતઃકરણમાં પંચ પરમેષ્ટી રૂપ (નવકાર) મંત્ર કરી નિર્ભય થઈને જેમની તેમ રહીપણ રાવણની સેવા કે રી નહીં. બીજે દિવસે સવારના બિભીષણ રામનો વૃતાંત જાણીને રાવણની પાસે ગયા પછી સીતા પાસે જઈને તેને પુછવા લાગે. હે ભ, તું કોણ છે ? કયાંથી આવી છે? ભય નહી રાખ જેવી વાત હોય તે મને કહે. એવું તેનું મી બાલવું સાંભળીને આ કઈ નીષકપટ છે એમ જણી સીતા નીચે મુખે !
-
-
-