________________
( ૪૫ )
==
=
===
===
=
=
પીડ બતાવવા જેવું થયું. જે શબ્દ આપણા કાનને પણ કલંક ચડાવે, તે તે. વાણીથી કહાડયું ! હે બિભીષણ તારી એવી બુદ્ધિ કેમ થઈ છે ? જેથી આ
હું નિશ્ચય કરે છે. તે સાંભળીને બિભીષણ રાવણને કહે છે, કે રાવણ કેધ કરવાનું કારણ નથી. જે વિશુદ્ધ અંત:કરણવાળા પુરે છે તેમને લાણીથી કલંક લાગતું નથી. આ અશાલી નામની વિદ્યા તને મળવાથી તાહારો શતરૂ નલકુબર વશ થાય એટલા સારૂ હું એમ બોલ્યો છું; પણ તેના અં.. ગીકાર કરવા વિશે મારું બોલવું નથી. પોતાનું કામ થયા પછી તેને હક યુકિતથી સમજાવજે, એવી રીતે બિભીષણ બોલે છે એટલામાં આલિંગન ક. રવાને અતિ લંપટ એવી ઉપરંભા ત્યાં આવી. તે નગરનું રક્ષણ કરનારી આશાલી નામની વિદ્યા તેણે રાવણને આપી, તેથી યંત્ર વડે રહેલાં શસ તથા અસ સર્વ નિષ્ફળ થયાં. તે વિદ્યાના પગે તે અગ્નિમય કિલ્લાનું - રણ કરીને પોતાના સિન્ય સહિત તે દુર્લધ્ય નામના નગરમાં પિઠો. ત્ય તે નલકુબેર રાવણની. સાથે યુદ્ધ કરવા સારૂ તૈયાર થયો; તેને આવતો ને જેમ ચામડાની ધમણને હાથમાં ઝાલીએ; તેમ બિભીષણે પોતાના હાથે તેને પકડી લીધો. તેમજ દવ તથા અસુરને અજય એવું ઈ સંબંધી દુર્ધર સુદર્શન ચક્ર, તે પણ લઈ લીધું. ત્યારે લાચાર થ થકી નલકુબર રાવણને નમ્યા. તે જોઈને રાવણે તેનું નગર રાજી ખુશીથી તેને પાછું આ
પ્યું. પછી તેની સી ઉપરંભાને બોલાવીને રાવણ તેને ઉચિત વાકય કહેવા લાગે કે હે ઉપરંભા, મને નો એ જે આ તારો પતિ તેનું તું સેવન કર. આ વખતે તેમને આશાલી વિદ્યા આપી તેથી તું મારી ગરૂપે થઈ છે મને તે સર્વ પર સી માતા તથા બ્રેન જેવી છે. તું કાંઈક પાછળ ફરીને તારા કુળ તરફ નજર કર. કાશધ્વજ રાજાની સ્ત્રી સુંદરીના પેટે તારૂ જ. ન્મ થયું છે, તે તારા માતા પિતા તથા કુળને તું કલંક નહી લગાડ. હવે એવી વિપરીત બુદ્ધિ મુકી દે.' એમ કહીને તેને નલકુબર રાજાને સ્વાધીન કરી. પછી તે નલકુબર રાજાને સાથે લઈને પોતાના સૈન્ય સહિત રાવણ ૨. અનુપુર નગરમાં ગયો. : }
રાવણું આવ્યો એમાં પણ મહા બુદ્ધિમાન જે સહસ્ત્રાર રાજા તે પિતાના પુત્ર ઈદ્રને કહેવા લાગ્યો કે હે પુત્ર અમારા વશમાં તું મહા માકમી થશે, પોતાના બળે ફરી બિન રાધિઓએ આવીને સ્વમુળને ભ્રષ્ટ -
-
અબજ