________________
(ર) રેણાં ન મિલતાં હોય તે તેને રૂપાનાં મીલે તે પણ રૂડાં મનાથ: ૧૪ if
" સંભાવે કરીને સહીંત વીચીત્ર પ્રકારનાં દર્શન ભેટ કરીને અપનબધી જે ચોથે ગુણકાણે તેહની જે ક્રિીયા તે જે પણ ધરમના વનને કરનારી છે જ ૧૫ તોપણ ભલા આશય થકી અશુદ્ધ ક્રીય કરે તે પણ શુદ્ધ કહેવાય ત્રાંબુ જે છે તેને ગાળી તેમાં રસાયનુ વધ કરયાથી રસાયન મેળવવાથી સોનું - ઇ જાય છે. ૧૯ t
એહી જ કારણ માટે ધીર,બુધીના ધણી રત્નત્રના મારગને વીષે પ્રવેશ કરવાને મીથ્યા દ્રષ્ટીવાળાળાને પણ દ્રવ્ય સમકતને આરોપ કરીને ચારીત્ર આપે
છે કે ૧૭ ઓ જે પ્રાણી સંસારનુ નીરગુણપણુ જાણીને વ્રત પાળવાને ધીર થાય તે પ્રાણી ધર્મને જગ જાણો અને અંતરંગ ભાવને ભેદતો દુઃખકરીને અને મજાય છે માટે તે ઉપયોગમાં ન કરવું, છે ૧૮
કદાપી કઈ એમ કહેશે જે ભાવ જાણ્યા વીના ચારીત્ર દેવાથી લીધી શીધી સર્વ હણાઈ જાય તેવારે ભયને પણ દીક્ષા ન આપવી કેમકે તેને અં તરંગની ખબર નથી અને એ રીતે દીક્ષા ન આપવાથી સમ્યગ માર્ગને ઉચ્છેદ થાય છે ૧૮ છે એમ અશુધનો અનાદર કરે અને શુધ જેમને અભ્યાસ નક કરે ત્યારે દર્શન જે સીમકીઃ તે પણ શુધ ન થાય કેમકે એક નિસર્ગ સમકત ઢળીને શુદ્ધ કરવું તે પણ અભ્યાસથી જ થઈ શકે ૨૦ '
શુદ્ધ મારગને અનુરાગે કરીને અસડતા ભાવે જે આત્માની નિમળતા ગુણવતા પ્રાણીને આધીન થઈને વારતે તો તે પ્રવૃતિ કંઈ ઠેકાણે હણાય નહીં છે ૨૧ વિષયે કરીને આત્માએ કરીને અને અનુબંધ કરીને એ ત્રણ પ્રકાર ની વિશુદ્ધી છે તે અકેકથી નહીં મળે છે એ ત્રણે કરમે છે તેમાં જે દુઃખ થી પોતાના આત્માને ાવવાને ઝપાપાત પ્રમુખ કરે તેને વિષય શુદ્ધ ક. હીએ. જે રર - અજ્ઞાનીને આત્મ શુદ્ધ નામે બીજી શુદ્ધ થાય તે લોક દ્રષ્ટીએ પાંચમ છે ત્રણ નિયમ પ્રમુખ પાળે છે એ બીજે ભેદ ત્રીજે આત્માનું બંધ તે કહીએ જે શાંત વૃતિય તત્વનું સવેદન કરે ચીંતન કરે છે ૨૩ ૪ પહેલી શુદ્ધીમાં આ નાનની બહોળતા ધણી છે તેણે કરીને એમના સાધનને બંધ કરે અને તેના સદભાવ થી શુભ આશચની લે માત્ર હોય તે તેથી જન્મ મરણની પરંપ રા કાંઈ ટેટી એહવે જોગાભ્યારી પુરૂષ કહે છે : ૨૪ n ** . * '' '
આત્મ યુદ્ધ નામ બીજા થકી કાંઇક લેશે માત્ર દેશની ની સો