________________
-
થાય. પણ પરંપરા શાણા દ્વારા થએલા તે ડેડકાના ચુરણની પદે એક દેડકાનો નાશ થાય પણ તેથી બીજા ઘણુ ડેડકાં ઉત્પનન થાય ત્રીજી શુદ્ધી અત્યંતી ક છે તેથી ફરમની હાની થાય કેમકે તે ગુરૂતા ભાવ અને લઘુતા ભાવની વિચારણ કરવાથી પ્રગટે એવી છે ના ર૫ માં વરૂપ થકી જે કીયા શુદ્ધ છે તે જ નિશ્ચયપણે આત્માને વિશુધતાની કરનારી છે માટે શુદ્ધ ક્રિયા કરવી મુની દ્ર જે પશ્વર તેમણે બતાવ્યા જે વ્યવહાર તેનું સેવન કરવું કરીને ઘણા આદ ૨ સહિત કીયા કરે તો મારગ રત્નત્રમાં તેનું બીજ પ્રગટ થાય છે, ૨૬ 1 ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી દ્રવ્ય દીક્ષા લીધી હોય તો પણ વિ. ર્ચ ઉલાસની અનુક્રમે વૃધી કરીને ઘણું જીવ પર્મ પદને પામ્યા છે . ર૭ . એ રીતે અધ્યાત્મના અભ્યાષકાળને વિષે પણ કીયા કોઈક લેશ માત્ર નીચે વરતેજ છે અને શુભકારી ઓધ સંજ્ઞાને સહચારીપણે તીહાં જ્ઞાન પણ કાંઈ વરતે છે. . ૨૮ છે.
એજ કારણ માટે જ્ઞાનને કયારૂપ તે અધ્યાત્મપણ વરતે છે જે જ્ઞાન ક્રિયારૂપ તે અધ્યાત્મ છે એજ જ્ઞાન ક્રિયા નિર્દબાચાર કરીને મનોહર એહવા જે પ્રાણી તેને વિષે ઉત્તરોત્તર વૃદ્ધીને પામે છે. ર૮ છે
અથ શ્રી અધ્યાત્મ સવરૂપ નામે બીજે અધીકાર સમાસ, , હવે દભ ત્યાગ નામા ત્રીજા અધીકાર કહે છે. . જ મક્તિરૂપી વેલીને દહન કરવામાં કપટ તે અગ્ની સમાન છે ને કીયા રૂપ ચંદ્રને ગ્રાસ કરવાને કપટ તે રાહુ છે અને કપટજ દુર્ભાગ્યનું કારણ છે અધ્યાત્મ સુખને ગળી જનાર ભગળી તે પણ કપટજ છે કે ૧ | જ્ઞાન રૂપ પર્વતને તોડવાને ૫ટ તે વજ સમાન છે કામરૂપી અગ્નીની વૃદ્ધી કરવાને છૂત જોઈએ તે કપટજ છે વ્યસનનો મીત્ર તે કપટ છે અને વ્રતરૂપ લક્ષ્મી. ન ચેર પણ દંભ જ છે . ૨ કપટ રાખી વ્રતને વિષે રહી જે માણી લો ઢાની નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છા રાખે છે તે જાણ, છે ૩. છે તે તમે પણ શું ને વ્રત પણ શું જે કપટ દીશાને નહીં તજી તે સૂર્વ નીષ્ફળ છે, તે આશીએ પણ શું અને દીવે પણ શું જે દ્રષ્ટીએ એ ધ છે તે તેને સર્વ કેકાણે અંધકારજ સહેશે છે ૪ કેશના લોચ કર ભુમી ઉપર સપ્ત કરવું. બીક્ષા માગવી. શીળ, વાદીક પાળવાં, એ રાધ કરાણી માત્ર માટે કરીને સ્ત્રાઈ છે. જેમાં સુંદર મુણું તેને
I
~------------
અહી
! છે
ના
જ