________________
(TA)
"રસનુ લાલ પીંપણ સુખથી તાય હૃહની શાભા પણ સુખેથી તાય કામ ભાગાદીકને પણ સુખેથી તાય પણ કપટના ત્યાગ કરવા ઘણ વિકટ છે ! હુ ॥ પોતાના દાષને ઢાંકી રાખે તેથી લાકમાં પુજના થાય તથા માટાઇ થાય અહીજ પુજા પ્રમુખની લાલચ માટે મુરખ માર્ણી પોતાના આત્મા ને કર્થના ઉપજાવે છે. ॥ ૭॥
જેમ કુલટા નારીનુ શીળ જે આચાર તે શીળની વૃદ્ધીને અરપેજ હાય તેમ કટે વેષના ધરનાર વ્રતવંતાને ભવની વૃદ્ધી થાય તે અનંતની વૃદ્ધીને અ રમેજ થાય ॥ ૮ ॥ કપટના વિપાકને જાણતા થકા પણ મુર્ખ અજ્ઞાની માણીતેજ કપટને વિષે વિશ્વાસકરતા થકા પગલે પગલે ખલના પામે છે ! ટા
અહ। ઇતી ખેદ નુ મેહુ રાજાના મહીમા જે ભગવત સબંધી દીક્ષા તે પણ જેમ કાજળે કરીને ચીત્રામણનુ લાપ થાય છે તેની પેરે કપર્ટ ક રીને લેાપી નાંખે છે. !! ૧૦ ! જેમ કમળને વિષે હેમ શરીરને વિષે રાગ વન ને વિષે અગ્ની દીવશને રાત ગ્રંથને વિષે મુર્ખતા સુખને વિષે કદ્દેશ તે ઉર્દૂવના ફરતા છે તેમ ધર્મને વિષે કપટ તે દુઃખ કરતા છે. ।। ૧૧ ।
અહીજ હેતુ માટે મુળ ગુણ પાંચ માહાવ્રત અને ઉતર ગુણ કરણ સૌ તરી પ્રમુખ ધરવાને જે પ્રાણી સમર્થ ન હોય તેણે શ્રાવકનાં વ્રત પાળવાં તે યુક્ત છે પણ કપટ ચારીત્રે જીવવુ તે રૂડું નથી || ૧૨ | હવે જે પ્રાણી ત્ર તને મુકવાને સમર્થ નથી કેમકે જેને વ્રત ઉપર દ્રઢ રાગ લાગ્યા હોય તે મુ કી શકે નહી તા તેને સવીજ્ઞ પક્ષ અંગીકાર કરવા શેષુ છે કેમકે નિરભી સાધુની શૈવના કરવાથી ઘણા ગુણ થાય છે આ ૧૩ ૫
નિષ્કપર્ટી હોય શુદ્ધ શીધાતના ભાષક હાય તે ગુણે કરીને તે ઉચન્ના પ્રમુખ સાધુ જો થોડી પણ જતના કરે છે તેપણ તે ગુણના રાગીપણાથી વ રતતા થકા તેને નીઝરા થાય ૫ ૧૪ !! પતાથી વ્રતના ભાર નથી ઉપ તા એવું જાણ્યા છતાં પણ જે પોતાના આત્માને મઢ રીતે કઢ કરીને તિપણું ઠરાવે છે સજમીપણુ સ્થાપે છે તે લીંગીનુ નામ લેતાં પણ પાપ થાય છે તે તેની શેવના તો પાયકારી થાયજ એમાં સ્યુ કહેવુ॥ ૧૫ ॥ જે લીંગી ભલી રીતે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જોઈને યત્ન નથી કરતા તે લાગીયતી એને નામે કરીને કપટી થઇ લાકને ઠગતા ફરે છે ૫ ૧૬૫ જે હીણીયારી પટના ધરનારા લિગી જાય અને તે થતિ ધમાઁ છે મ વી મશીન્હી ‘થઇ હાય તેના લાભ કરીને તેજી ખેતાના આગવમાંશ સેક્