________________
(૪ ) અને જે આત્માને આશ્રીને શુદ્ધ કીયા અંતર આત્માને વિષે પ્રવર્તે તેનું નામ પરમેશ્વર અધ્યાત્મ કહે છે. ૨
સામાઈક ચારીત્ર જેમ સર્વ ચારીત્રને વિષે અનુગત કારણ પણ વરતે છે તેમ સર્વોગને વિષે અધ્યાત્મ પણ સહ ચારી પણે વરતે છે. ૩ અપુન બંધી જે ચે ગુણકાણે ત્યાંથી માંડીને ચઉદમાં ગુણઠાણ લગે અનુક્રમે જે આત્માની વિશુધતા પ્રગટ થાય તે સર્વ અધ્યાત્મ કીયા જાણવી. ૪.
અને જે આહારો પધીને અરશે તથા પુજા પામવાની રીધી તેની ગારવતાયે બંધાણ થકા ભવાભીનંદી જે કીયા કરે તે સર્વ અધાત્મ ક્રીયાની વરણી જાણવી. ૫ ૧ સુકતા ૨ લોભ ૩ રતિ ૪ દીનતા ૫ મત્સરીપણુ ૬ ભય ૭ શઠતા ૮ અજ્ઞાનતા. એ ભાભીનંદી પણાના સગ થકી જે કીયા કરે તે કીચાનો આરંભ નિફળ થાય છે. ૬
૧ શતગુણ ૨ દાંત ગુણ ૩ સદા ગુપ્તીય ઇદ્રીયપણુ ૪ મોક્ષાથી પણ ૫ વિશ્વનું વાત્સલ્યતા પણુ ઇત્યાદીક નીરદભી પણે જે કીયા કરે અધ્યાત્મ ગુણની વૃધી કરતા થાય ૭ તે માટે જેને તવ રૂછવાની સંજ્ઞા ઉપની છે તથા તત્વ પ્રતે હવે પુછવાને સન્મુખ થયો છે સાધુને પાશે તત્વ પ્રતે સાંભળવાને અને રથે જાવાનું શીલ છે એમ ક્રીય યોગને વિષે ર થકો ધર્મના તત્વને પુછે છે. ૮
એમ તત્વને અંગીકાર કરતો થકો જેને પુર પ્રતીપન થયો છે સમ્યક્ત દર્શન એવા શ્રાવક તથા યતી તે ત્રણ પ્રકારના ૧ ઉપસમ સમકેતિ, ૨ ક્ષ પસમ સમકેતી, ૩ લાયક સમકેતિ તે અનુતાનું બંધીનો અંશ ખપાવ્યું છે જેછે ૯ વળી જેણે દરન મેહનીય ખપાવી છે અથવા મેહનીયને ઉપ સમાવી છે એહવા જે ઉપાશાંત મેહા ક્ષક શ્રેણને વિષે વરતે છે તથા જેણે મેહનો ક્ષય કરો છે તે સંજોગી કે વળી તથા અજગી કે વળી ભગવં જાણવા. ૧૦
એ અનુક્રમે જે કહ્યા તે સધળા એક એક થકી 2સંખ્યાત ગુણી નઝરાના કરતા છે, એક કલાયે કરીને પણ અધ્યાત્મની વૃધીન અરશે ઉદ્યમ કરવો એહી જ હેતુ છે. ૧૧ જેમ રથના બે ચક તેરથની સાથે સંલગ્ન છે તથા પક્ષીની બે પાંખા તે પક્ષની સાથે સંલગ્નજ છે તેમ એક સુદ્ધ જ્ઞાન અને કી " ક્રિયા એ બે અંશ તે અધ્યાત્મની સાથે સલનજ છે. ૧૨
, પુર્વે તે નીશ્ચય નય અને વ્યવહાર નયન આરા પણ માત્ર ઉપચાર થીજ છે પણ પાંમાં ગુણકાણાથી માંડોન એ ય ઈચ્છે છે કે અને
ગુણકણે કણ સુ ખાદી કયા તે ઉચિત છે એ ન સનુની !
'ક'
::
છે