________________
::
ક
-
કરવા. ર
જાન
(૩૭૨) કત્તા, સવગદઈયર અપ્પસા. ૨ ૧ ૫ અર્થ–નિશ્ચય નયથી આપ આપણા સ્વભાવે છ દ્રવ્ય પરિણામી છે; અને ૦૫વહાર નયે જીવ તથા પુદગળ એ બે દ્રવ્ય પરિણામી છે, તથા એક ધરમ બીજો અધરમ; ત્રીજે આકાશ અને ચોથો કાળ; એ ચાર દ્રવ્ય અપરિણામી છે.
છ દ્રશ્યમાં એક છવ કર્યો તે છવ છે બીજા પાંચ દ્રવ્ય અછવ છે તથા છે તેમાં એક પુદગળ મુરતીવંત રૂપી છે અને પાંચ અમુરતી વંત અરૂપી છે, છ દ્રવ્યમાં પાંચ પ્રદેશ છે અને એક કાળ અમદેશા છે; છ દર શ્વમાં એક ધરમાસ્તીકાય; બીજો અધરમાસ્તીકાય એ બે અસંખ્યાત પ્રદેશી છે અને એક આકાશ દ્રવ્ય અનંત પ્રદેશ છે. છવ કયા અસંખ્યાત પ્રદેશ છે અને પુદગળ પરમાણુ અનંત પ્રદશી છે પરમાણુ અનંતા છે એમ પાંચ દ્રવ્ય સમદેશી છે. અને છઠો કાળ અમદેસી છે.
છ દ્રવ્યમાં એક ઘરમાસ્તીકાય; બીજે અધરમાસ્તીકાય ત્રીજે આઝાસ્તી કાય; એ ત્રણ તે એક દ્રવ્ય છે. તથા એક જીવ દ્રય, બીજે પુદગલ દ્રવ્ય, ત્રીજો કાળ દ્રવ્ય, એ ત્રણ અનેક અનેક છે, છ દ્રવ્યમાં એક આકાશ દરવ્ય ક્ષેત્ર છે, અને બીજા પાંચ ક્ષેત્રી છે, નિશ્ચય નયથી છ દ્રચ પોત પોતાના કાર્યો સદા પ્રવર્તે છે માટે સક્રીય છે, અને વ્યવહાર નથી જીવ તથા પુદગળ એ બે સક્રીય છે. તેમાં પણ પુદગળ સદા સક્રીય છે અને જીવ તો સંસારી થકો સક્રિય છે, પણ સીધ અવસ્થાએ થકો સંસારી ક્રિયા કરવાને અક્રીય છે, તથા બાકીના ચાર દ્રવ્ય તે અક્રીય છે નિશ્ચય નયથી છ દ્રવ્ય નીત્ય છે. ધ્રુવ છે, અને ઉત્પાદ વ્યય કરી અની ત્યપણે પણ છે. તથા વ્યવહાર નયે જીવ અને પુદગળ એ બે અનીત્ય છે બાકીના ચાર દ્રવ્ય નીત્ય છે. યુપી ઉત્પાદ વ્યય ધ્રુવપણે સર્વ પદાર્થ પરીણમે છે. તો પણ એક ધરમ બીજે અધરમ ત્રીજી આકાસ થો કાળ એ ચાર દ્રવ્ય સદા અવસ્થિત છે તે માટે નિત્ય કહ્યા.
છ દ્રવ્યમાં એક જીવ અકારણ છે, અને પાંચ દ્રવ્ય કારણ છે કેમકે પચે દ્રવ્ય છવને ભાગમાં આવે છે માટે કારણ કહીએ, કેમકે ધર્મ સ્તીકાય ચાલવાને સહાજ્ય આપે છે. અધરમાસ્તીકાય સ્થીર રહેવાને સાહાન્ય આપે છે. આનાસ્તીકાય અવકાસ આપે છે, તથા પુદગળાસ્તીકાય જીવને મધુ રાદી સુરભીગંધાદીક તથા સોમલ સર્ષમાદીક બેગપણે થાય છે તથા કાળ