________________
---
થાય છે તે વારે સવારમાં પણ દેવતાને સુષ્યની સ્થીતી છે એહવું કેમ
• જે વીમાના પ્રાણ એના દેવતાને પણ ચવન વેળાએ જે દુ:ખા મગટે છે જે કાશી વાતય આત્ર ફાતું નથી તેનું કારણ એ રૂદય તે વજના પરમાણુ કરીને ઉત્પન કરેલું છે તેથી ઘણું કઠણ છે માટે છે ફાટતુ નથી. ૨૦
જેમ નિબીડ નંદન વનના ચંદનના વિલેપનવાળાને પરવતની ભુમી અથવા બીજા કોઇ પણ વૃકે રતી થાતી નથી તેમ મોક્ષના અરથને વિષય ઉપર પ્રતી થતી નથી તેમજ મનુષ્ય તથા સ્વર્ગ પ્રમુખ સમગ્ર ગતીને વિષે પણ પ્રીતી થતી નથી. એ જ
એમ વિચારી શુષ બુદ્ધી સ્થીર કરીને જેને બીજા વૈરાગ્યનો ગુણ પ્રગટયો છે તેવા ગાને આત્મગુણને વધારે એવી તૃનાનુ આગમ રૂપ વૈરાગ્ય પ્રગટ થાય ૨૨
વિપુળ લબ્ધિ ચારણે લબ્ધિ મહેઠી આશી વિષ લબ્ધિ પ્રમુખ અનેક લબ્ધિ જે પણ ઉપજે તાપણું તે વૈરાગી મુનીને અહંકાર ભણી થાય નહીં માત્ર એક ગુતિ સુખ વિના પલાલના પુંજ રૂપ તે માને છે. ર૩ :
પંડીને કે હેટા અતિશ યાદીક ગુણના સમુહે સહીત હોય તે ૫શું મદ નકરે અને તેથી કાંઈ અધીકતા પણ ન ગણે માત્ર પોતાના શુધ સ્વભાવમાંજ આનંદ પામે છે ૨૪ "
. " પિતાના રૂટયને વિશે મુક્તિ સુખ ઉપર પણ લુબ્ધતા નથી. એક સદ અનુષ્ઠાન રૂપ સહેજ નંદના કલોલને મળતી અસંગ નુષ્ઠાન રૂપ પુરૂષની જે, દશા તેને વાંછે જે પામે છે. તે ૨૫ . . .
પેરાગ્ય વિલાસી પુરૂષને એવી બુટ્ટી ઉપજે છે અને તેવા ઉદાર પ્રકૃતી વાળાને યશ રૂપ જે લક્ષ્મી તે હર્ષ ધરીને વરવા ઇચ્છે છે. આ ર૬ છે - - ઇતી શ્રી સાત વિરાગ્ય વિષયા ધીકાર સમાપ્ત, ..
*. હવે આમાં મમતા યોગા ધીકાર કહે છે, ' ..
મમતાં રહીત પ્રાણુનર્જ વેરાગ્ય સ્થીર પણ રહે છે તે માટે બુટ્ટી પ્રાપ દાયક જે મમતા જ તેજવી જેમ કે કાંચનામું
હવાથી વિષ રહીત થતો નથી તેમને મમતા જગે વર્ષની 8 કરે તે પણ ત્યાગી થતું નથી . ૨
.
:: Us