________________
(૩૪૪). મમન વલિ પુજારે સમરણ સ્તવન વલિ ધ્યાન દેવચંદ્ર દેવચંદ્ર કીજે . ન રાજમારે પ્રગટે પુર્ણનીધાન ૧૦ એ.
અથ શ્રી નેમીનાથ જીગ્ન સ્તવન પીછેલારી પાલિ ઉભા રેય રાજવીરે એ દેશી શ્રી નમિ અનવર સેવધનાઘન ઉનપેરે ઘર દીઠાં મીથ્યારે ભાવિક ચીતથી ગાર ભ૦ સુચી આચરણ રિતી તે અશ્વ વધે વડારે વિ૦ વાજે વાઉ સુવાવ્ય તે પાવન ભાવનારે પ૦ ઇંદ્ર ધનુષ ત્રિકોણ તે ભકતી ઈકનારે ભ૦ નિરમલ પ્રભુ અવધેષ જુની ઘન ગર્જનારે જુક તૃસના ગ્રીષમ કાલ તાપની તર્જનારે તાવ ૨ શુભ લેયાની આલિ તે બગ પંકતી બતીરે બ૦ શ્રેણ સરોવર હંસ વસે શુચિ ગુણ મુનીરે વ૦ ચગતી મારગ બંધ ભાવિકજન ઘર રહએરે લ૦ તન સમતા સંગ રંગમે ઉમટ્યાંરે રં૦ ૩ સમ્યક દષ્ટી મોર તિહાં હરખે ઘણું રે તિ, દેખી અદભુતરૂપ પરમ છિનવર તણુરે ૫૦ પ્રભુ ગુણનો ઉપદેશ તે જલ ધારા વહીરાજ ધરમ રૂચી ચિત ભુમી માંહી નિશ્ચલ રહીને માં. ૪ ચાતક શ્રમણ સમુહ કરે તબ પારણેરે કટ અનુભવ રસ આપવાદ સકલ દુખ વારણો સ. અશુભા ચાર નિવારણ તૃણ અંકુરતારે તૂવિરતી તણે પરણામ તે બીજની પુરતારે. બી. ૫ પંચમહાવ્રત ધાન તણાં કરણ વધ્યારે. તો સાધ્ય ભાવ નિજ થાપી સાધનતાએ અધ્યારે સારુ ક્ષાયક દરશન ગ્યાન ચરણ ગુણરે ઉપન્યારે ચ૦ આદિક બહુ ગુણ સશ્ય આતમ ઘર નિપનારે. આ૦ ૬ પ્રભુ દરશણુ મહા મેહ તણે પરવે સમેરે તવ પરમાનંદ સુભિક્ષ થ પો મુજ દેશમે થ૦ દેવચંદ્ર જીન ચંદ્ર તણે અનુભવ કરે ત૦ સાદિ અને મંત કાલ આતમ સુખ અનુસરેરે આ૦ ૭
અથ શ્રી નેમિનાથ જીને સ્તવન, પદમ પ્રભુજીન જઈ અલગ રહ્યા એ દેશી–નેમ છણેશર નિજ કારજ ક. છાંડયો સર્વ વિભાછ આતમ શકતી સકલ પ્રગટ કરી. આવા નિજ ભાવોજી ને ૧ રાજુલ નારીરે સારી મતી ધરી. અવલંખ્યા અરીહંતજી ઉતમ સંગેરે ઉતમતા વધે. સધે આનંદ અનંતજી ને ર ધર્મ અધર્મ આ કાશ અચેતના, તેવી જાતી અગ્રાહ્યા. પુદગલ ગ્રહરે કર્મ કલકતા વાઘે બા બાધક બહિછ મેં ૩ રાગી સંગેરે રાગ દશા વધે. થાયે તિણે સંસારે છે
નીરાગીથી રાગનો જોઠવો. લહીએ ભવના પાછ નેત્ર ૪ અમશતતા !! રે ટાલી બશતા, કરતું આશ્રવ માજી સંવર વારે શાધે નીર્જરા આ
-
- -
-
-
-
-
-