________________
(
૬)
એમ એકાંતે અનીત્ય વાદીને પલે હશા નથી મનાતી કેમકે તે સર્વ પદાર્થ ક્ષણરૂપ માને છે માટે આત્મા ક્ષણમાં નાશરૂપ છે તે પોતાની મેળે જ મ કરે છે તેવારે મારનાર હેતુ કોઇ નથી માટે હીસા નથીજ છે ૩૩ છે પુત્ર પુત્રી પ્રમુખને કોઈ બાપ નથી તેમ કોઈ મારનાર પણ નથી એ જગત સર્વ ક્ષણીક ભાવને નિયમ છે અનિત્ય છે માટે કોઈ પ્રગટ કરનાર નથી તેવારે પી તા કોને અને પુત્ર કોનો છે ૩૪
મનુષ્ય ક્ષણ માત્ર છે અને પછે સુઅરના મરણને અંતકાળના ક્ષણમાં તે મનુષ્ય નથી માટે સુઅરને મારનાર કોણ છે એહવા બોલનારને પણ પ્રસંગથી વ્યભીચાર આવે છે . ૩૫ તથા સુઅરને મારયું અને મરણને બીજે સમ એ જ્ઞાની તથા આહૈડી એ બે સરીખા છે સુઅર, મરણ પામ્યુ તે એ બે જણે જાણું માટે હવે એ બેમાંથી કોને મારવાની મતી નથી તે માટે મારનાર છે સર્વની ક્ષણે ક્ષણે ઉત્પતી તથા મરણ છે પણ કોઈ ક્ષણે કાંઇ વિરતી નથી એ મ કહે છે એ મતવાળાનાં શાસ્ત્ર પણ જુઠાં છે કે ૩૬
કેમકે અહીંસા વિના સત્યાદીક ધર્મ પણ ઘટે નહી અને સત્યાદી જે ધ. રમ છે તે જીવ દયા રૂપ ક્ષેત્રની વાડી છે એવું કેવળી કહે છે. તે ૩૭ . ન સાસને વિશે તો એ સર ઘટ માને છે શરીરથી પ્રગટપણે નિત્ય છે વળી અનિત્યપણે છે તેમજ ભિન્ન ભિન્નપણુ છે તથા એકપણુ છે અને અનેકપરું પણ છે વળી આત્માને વિષે પણ તેમ જ કહેવું. 1. આત્મા દ્રવ્યોથક નયે નિત્ય છે અને પયાર્થીક નયે અનિત્ય છે એ છવ કોઈને હણે છે અથવા કોઈ એજીવને હણે છે તેનાં ફળ પરભવમાં આ ત્મા ભગવે છે ૩૮ છે એ જેનશીલ અન્વય અને વ્યતિરેક એ બે ગુણે સહિત એડવો જે અનુભવ તે સાક્ષી કરતાં થકાં એકાંત મતવાળાની યુક્તિ
માહો માંહે હણાઈ જાય છે ૪૦ છે - પીડા કરવાથી દેહ પીડાથી દુષ્ટ ભાવથી એવી ત્રણ પ્રકારની હસા સીધાંતમાં કહી છે તે કાંઈ જુઠી નથી કે ૪૧ જે પ્રાણીને સ્વકૃત કર મને, ઉદય થયે થકે મૃત્યુ થયું તો તેના હણનારને શો દોષ છે એટલે હીશા ન થ. છે અને જે હણાણે તે તો તેના કરમ ઉદય આવ્યાં તે તેણે ભગવ્યાં તે તેમાં શી હીંશા છે કેમકે જે જીવને મરણને ઉલ્ય હાલ નથી તેને મારીએ છે. પણ તે કાઇ, મસ્તો નથી માટે હીસા કોઇની થતી નથી એવું જે માને છે તે મીથ્યા છે અને તે મત જુદુ છે કર છે
ઈ