SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ( સ ા છે. : ૬ *r; , - t . . . . . . . . :: મી છે. પણ તેમાં કાલકા ચઠાણ લિડ્યા છે કે જેમ જેમ શજ. વ્યાપારની વૃદ્ધી તેમ તેમ પુણ્યની વૃદ્ધી દૂાદી આગામણ થી પણ જાણવુ તથા પૂણ્યનુ બંધી પુણ્ય જેમ તીર્થંકર અને પુણ્યાનું બંધી પાપ હરીફેસી સુતીરાતે પાપાનુબંધી, પય, સ, હાલા. અનાર્ય રાજાઓ મૂમુખો તથા પાપાનું બંધ પા નાકમાં નાગી ઇસ્યાહીક ભેદ પુન્ય સ્વરૂપના આગમ મસાણી જાણીએ. .. - હવે પાપના ચાર પ્રમાણ કહે છે. પાપના ચાર પ્રમાણુ પુન્યથી વિચલિt તપણે જાણવા એટલે જીવ આઠ પ્રકારની અશાતા ભગવતે રેખાતે પ્રત્યક્ષ પ્રમાણે પાપ જાણવુ કોઈને કષ્ટ દુઃખ ભોગવતો દેખીને જાણે કે એ પાપ કીધાં છે તે અનુમાન પ્રમાણે પાપ તથા જેમ એ નારકીના દુઃખ સરખા દુઃખ ભગવે છે એમ કહીયે તે ઉપ પ્રમાણે પાપ અને કે રમનો પ્રકૃતિ સ્થીતી અનુભાગ અને પ્રદેશ બંધ તે અશુભ હોય એટલે પુ ન્યથી વિપર્યયદલિયા હેય તે આગમ પ્રમાણે પાપ જાણવું. - હવે આશ્રવના ચાર પ્રમાણે કહે છે કે યોગના વ્યાપારનું સકપમાન ણ તે પ્રત્યક્ષ પ્રમાણે આશ્રવ કહીયે વળી અનુમાન પ્રમાણે અત્યાગ માથે બે આશ્રવે કહીયે તથા જેમ તલાવને ગડનાલો તથા હવેલીને બારણે અને નાં વાને છિદ્ર વળી સુઈને નાકો એ ચાર ઉપમાએ છવને આશ્રવનું આવું થાય તે ઉપમા પ્રમાણે આશ્રવ કહીએ તથા જે અપ્રત્યાખાની કેધ માન માથી લોભ એવા ચાર કષાયના પ્રમાણ મળી દલરૂપ ધ થઈને આત્માના અકેક પ્રદેશ વણા ચહેટી છે તે વણાને આગમ પ્રમાણે આશ્રવ કહીયે હવે સંવરના ચાર પ્રમાણ કહે છે પ્રત્યક્ષ પ્રમાણે સંવર તે વેગ નિરૂધનને કાફીય તેમાં જે દરાથી યોગ નિરૂષને તે સાબર તથા સરી યોગ નિરૂધનશે અવિર કહીએ ઇત્યાહીક વિસ્તાર ધણું છે જેમ રોજ વ્યાપાર જમા થાય તે હેસ સર્વ સંવર ગુણ પુછ થાય અને શિક્ષા ગનો ત્યાગ તે અનુમાન પ્રમાણુ સંવર જેમ હવેલીને. થવી સાગર શા માયો છે. અનિચ્છ આવતા
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy