________________
તુજ દરશણથી જે સતેષતા, વિધી હરીહરથી તે નાહીં; લખી શશી કાંતિ હર્ષ ચકોરને રે તારક ગણુથી તે નાહી, દ૦ ૭ ધવ્યભાવ અવલેહન આદ રે, દશ્ય દરશક મિટે ભેદો લક્ષમીસુરી છન દરશન સુરતરૂર સફરો અનેક ઉમેદ ૬૦ ૮
અથ શ્રી મીનાથ કરતાલના પાંડવ પાંચે વાંદતા એ દેશી–મલી બનશીભાવનુપતી; પ્રભુ સકલ પદારથ રૂપરે ચાર નિક્ષેપે વરણઅનેકાંત ભુમીના જે ભૂપરે; અને આ નુપ સ્વરૂપ. અનંત ગુણ આગરો સમકૃપરે ૧ જીવ અછત ઉભય તણે, સં કેત ન માત્ર જે શબ્દો, તદરે વિષ્ણુ વરતે સદા મતી નામ નિલે એ લદરેક મતી. ૨ અનુપસ્વ. સદરથ વિરહીત આકૃતી; સાકાર નિરાકાર ભેદ રે, ચીત્ર અક્ષાદિકમાં સહી; થાપના નિક્ષેપ છેદરે થા. ૩ ભુત ભાવી જે ભાવને, હેતુ તે દ્રવ્ય નિક્ષેપરે; નિક્ષેપયોગ અથ વાસહી; હવે તહાં દ્રવ્ય આપરે છે. ૪ મુલ અરથમાં પરીણમ્યો; અનુભવન કીયાન તે બાવરે, પરમ અરથ મય ગુણ વદ એહ તુરીય નિક્ષેપાનો દાવરે એ૪ નામાકાર દ્રવ્ય ત્રણ કહ્યા; એક ભાવના સાધન હેયરે ભાવે તે કારજ શુધ છે તે શું ગુણીને રઢ હોય; તે ૬ સર્વ પદારથ વિવમાં હેય ચાર પર્યયાય સં. યુક્તરે, પુરણ ગ્રાહક તે જીન મની કહાં નહી એકાંતમતી યુક્તરે ૪૦ ૭ નામથી મલીન પ્રભુ સ્થાપનાથી તુજ પ્રતિબીબરે, છઉમથ ભાવે દ્રવ્યથી ત્રીગડે સ્થીતી ભાવા લંબરે ત્રી. ૮ તુજ આગમ થકી મતી લહી, ગ્રહ્યા ચઉવીધ આતમ રામ સભાગ્ય લક્ષ્મીસુરી મત પ્રગટે શુભ યશ સુખ ધામરે પ્ર. ૮
અથ શ્રી મુની અવરત જીન સ્તવન, અછત છણંદશું પ્રીતડી એ દશી–શ્રી મુની સુવ્રત જન ગુણ ની લો ચરણાદિક અનંત ગુણ કંદ, કેવલી પણ એક સમયના ગુણ જાણે હે નહીં કેહવા અમદકે શ્રી. ૧ વચન અગેચર ગુણ થકી ભાંગે અનંત છે હવે ખલુ વાગ્યકે સુતધર કેવલી સારીખ; તેમાં પણ કાંઇક કહેવાય કે શ્રી૨ ત્રીભવન છવ ગણવા વિશે, સમયાસીહ વરતે સમકાલ અને તે ભાવે પિણુ ક્ષણનાં કહેવા અસમથો ગુણ દીન દયાલક શ્રી. ૩ અને સભ્ય પ્રશ્ન આતમ તણા, તેમાં પણ કોઈક પ્રશકે અસ્તી નાસ્ત નિ ત્યાદિ ધર્મ પર્થિવ ગુણ અનંત આશકે, શ્રી ૪ સંખ્યાતિંત નીજ દશ