________________
*
~
~
~
-
~
~
(૧૫ર) વોના પ્રાણ જતા બચશે. એ માહારૂ કહ્યું તું નહીં માને તે તારો કુળ સહિત નાશ કરીને રામ સીતાને લઈ જશે. હે ભાઈ તે નથી જોયુ સાહાસગતી અને ખરાદિક વિદ્યાધરને તે રામ લમણે એક શીયાળીયાને સીંહ મારે તેમ મારી નાંખ્યા, તે તો દુર રહ્યા પણ તેનો સેવક એક હનુમાન શું તે નથી જોયો. જે આખી લંકામાં ઉથલ પાથલ કરી ગ હતો. આ જે તારી સંપતી ઈદ્રના જેવી છે તે તું પરસ્ત્રીને માટે ખાવાને તત્પર ન થા એવું બિભીષણનું બોલવું સાંભળીને તેની પાસે બેઠેલો રાવણનો પુત્ર છે૯ હે કાકા નું જન્મનો જ બીકણું છે. તું આપણું કુળને કલંક લગાડે છે ઇંદ્રરાજા વિગરે બળવાનોને જીતનારો જે માહારો પિત્તા તેને તું મરો તકાસે છે. માટે તુજ મરવા લાયક છે. પ્રથમ પણ તે પ્રતિજ્ઞા કરીને દશરથ રાજાને મારયો નહી ને જુઠ બોલ્યો કે, હું મારી આવ્યો- એમ કહીને અમને ઠગ્યા. અને હવે ઈહાં આવેલા રામને માહાર પોતાના હાથથી ઉ. ગારવાનો વિચાર કરે છે. માટે તું રામનો પક્ષપાતી છે તેથી તું અમારી માં શલત માં કામ નથી. એવુ તે ઈદ્રજીતનું બોલવું સાંભળીને બીભીષણ બો
લ્યો જે હું લગાર પણ રામને પક્ષપાતી નથી. પણ તું તો કુળનો નાશ કર નાર પુત્ર શતરૂ રૂપે પૈદા થયો છે, જે તારો બાપ અકાર્ય કરી આવ્યા છે તેનું નિવારણ કરવું તો દુર રહ્યું પણ ઉલટો કુળને કલંક લગાડવા સામેલ થાય છે, એમ કહીને પછી રાવણને કહેવા લાગ્યો કે હે રાવણ આ પુત્રની સલા હથી તથા તારા દત્ય વડે તું થોડાજ વખતમાં નાશ પામીશ, તેથી માત્ર મને દુઃખ થવાનું સંભવે છેએવું તેનું વચન સાંભળીને સવર્ણ હાથમાં ખ ગ લઈને બીજીવણને મારવા ઉઠયો. તેવારે બીભીષણ ભુકટી ચડાવીને એક મોટો સ્થંભ ઉખેડી હાથમાં લઈને રાવણની સામે થયો, તેવારે કુંભકરણ ના મનો રાવણને નાહા ભાઈ વચમાં પડીને બંનેને જુદા પાડ્યા. પછી બંને ને જણ પોત પોતાના સ્થાનકે ગયા. પછી રાવણ બીભીષણ પ્રતે કહેવા લાગ્યો જે તુ માહારી નગરીમાંથી નીકળી જા. એવું રાવણનું બોલવું સાંભળી ને તુરતજ બીભીષણ ત્રણ અક્ષોહિણી રાક્ષસ વિદ્યાધરોનું સન્મ લઈને રામ ની તરફ ગયે તેને આવતો જોઈને સુગ્રીવારિકને શક ઉત્પન થયો- કહ્યું છે કે ઝેરી સર્પની માફક શરૂનો વિશ્વાસ ન કરવો એવું સુગ્રીવનું ચિત જોઈ ને બીભીષણે એક દુત રામની પાસે મોકલીને કહેવરાવ્યું કે રાવણને અન્યાયવંત જાણી હું તમારી તરફ આવ્યો છું.
~-
I