________________
આ
નાના નાના નાના
કકકરમ
ઘેર સખી લીધો. તેણે સીતાના પુત્રી સારા જાણીને તે કળાએ શીખવી. પછી તે યુદ્ધમાં પ્રવેશ પણ દુર્જય થથા અને સર્વ કળામાં નિપુણ થયા. ક્રમે કરી ચાનન અવશ્વમાં આવીને નુતન કામ વસંતની પછે બેઉ સાથે સંચાર. ( ફરવું છે. કરવા લાગ્યા. ત્યહે વજીરજંઘ રાજાની આ લક્ષમીને પેટે થયેલી. શશિડ્યુલા નામની. જ્યા અને બીજી પત્રીસ કમઓને તે રાજા એ લવણને પરણાવી દીધી; પછી અંકુશને વાતે વિપદ નરના રાજાપથની સ્ત્રી અમૃતવતીના પેટે થયેલી કનકમાલિકા નામની કન્યા તે રાજાની પાસે વજરાધે માગી ત્યારે પૃથુ રાજાએ કીધુ કે જેમા વંશની ખબર નહી તેને મારી કન્યા કેમ આપુ ?. તેનું એવું બોલવું સાંભળીને તેને વજરજંઘ રાજાએ કહ્યું કે ત્યારે મારી સામે યુદ્ધ કરવાને ઉભા રહે, એમ કહીને તેને ની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેને પક્ષપાતી જે વ્યાધરરથ રાજા તેને યુદ્ધમાં બાંધી લાવ્યા. ત્યારે પૃથુ રાજાએ પોતાની સહાયતા કરવા સારૂ પોતાના મિત્ર તિનપતિને તેણે બોલાવ્યો. કહ્યું છે કે “આપત્તિના વખતે મિત્રનું સ્મરણ પાગીય છે. તેમજ વજરજ છે પણ સેવકને મેકલીને પોતાના પુત્રને બે લાવ્યા. ત્યારે લવણ અને અંકુશને પાછી વાચા તે પણ તેઓ સંગ્રામમાં આવ્યા. બીજે દિવસે બેઉ સેન્ચે વચ્ચે યુદ્ધ ચાલ્યું, તેમાં અતિપ્રબળ શરૂના જે વજઘના સેવને ભંગ કર્યો. ત્યારે પોતાના મામાના સેન્યન ના શ, થશે એમ જોઇને લવણાંક ધમાં આવ્યા થકા નિરંકુશ હાથીની પેઠે શતરૂના સેન્યનો નાશ કરવાને દોડ્યા તે વખતે જેમ વરષાકાલના નદી પ્રક વાહને વેગ તીરના વક્ષેથી સહન થતું નથી, તે પ્રમાણે મહાપ્રાક્રમી તે લેઉ ભાઈઓને વેગ શતરૂથી સહન થશે નહીં. સૈન્ય સહિત પથુરાજાને ભંગ થયો. તે વખતે તે રામના પુત્ર તેને કેહવા લાગ્યા કેઅમે અપરિ. જ્ઞાત (ન જાણેલા) વંશના છીએ. અને તમે પરિસાત (જાણેલાં) વંશના છેતાં. યુદ્ધમાંથી કેમ નાશી ગયા? ’ એવાં ત્યોનાં વચનો સાંભળીને પૃથુરાજા બો. તમારા આ માકેર્મથી અમે વંશ જાણ. વરજંઘ સજાએ અંકુશને માટે મારી કન્યા માગી, તે મારા હિતના અ છે. કેમકે આ વર બીજે કણ મળમાર હતો. : " .. ( એમ વિથ સહિત બાલીને તે જ વખતે પ્રથમ માળેલી કમાલ
ન્યા તે અમુંને દીધી. અને કન્યાને વર અંશ જઈ એવી: I એ Á રાજલ સામે પશુમે વજરાતી શાથે મિત્રો રીરિ પછી
ક