________________
(૧૦)
"
*
^^^^^^
*
^^^
ખ અને ઘટદર, સ્વયંભુ વાનર, અને દુર્મીત રાક્ષસ, નલ અને શંભુ, ગદ અને મય, સ્કંદ અને ચંદ્રનખ, ચંદ્રોદરાત્મજ અને વિઘન. ભામંડલ અને કેતુ. શ્રીદત્ત અને જંબુમાલી; કુંભકરણને પુત્ર કુભ અને હનુમાન, સુગ્રીવ અને સુમાલ; કુંદ અને ધુમ રાક્ષસ વાલીને પુત્ર ચંદ્રરશમી અને સારણ રા ક્ષસ એવી રીતે ગતાથી પરસ્પર યુદ્ધ કરવા લાગી. તેમજ બીજા રાક્ષસ અને વાનરાઓ સુસર જાતિના મત્સની પઠે યુદ્ધ કરવા લાગી. એવી રીતે મહા ભયંકર યુદ્ધ ચાલ્યું છતાં ઈદ્રજીતે લક્ષ્મણ ઉપર તાપસ નામનું અસ નાંખ્યું. ત્યારે લક્ષ્મણે નાગપાસ અન્ન નાંખીને જેમ જલમાંના તંતુ જનાવરથી હાથી બંધાઈ જાય તેમ તેણે ઈદ્રજીતને બાંધ્યો. નાગપાસે બધાએલો ઈદ્રજીત વજરની પઠે પડશે. ત્યારે લક્ષ્મણની આજ્ઞાથી વિરાધે પિતાના ૨થમાં નાંખીને બંદીવાનની પઠે તેને પોતાની જાગ ઉપર લાવ્યા. તેમ રામે પણ નાગપાસથી કુંભકરણને બાંધ્યો તેને પણ રામની આજ્ઞાથી ભામંડ લિ લઈ ગયો. બીજા રામના સિનીકોએ મેઘવાહન પ્રમુખ રાક્ષસોને બાંધીને પોતાના રહેઠાણ ઉપર લઈ ગયા. એ બધુ જોઈ રાવણ કાધમાં આવીને જ. યશ્રીનું મુલ જે ત્રિશુલ તે બિભીષણ ઉપર નાંખ્યું. લક્ષ્મણે બાણે કરી કેલીની પઠે તે ત્રિશુલના આકાશમાં જ કટકા કરી નાખ્યા. ત્યારે ધરણે કે આ પિલી અમોઘવિજયા નામની શકિત રાવણે લીધી. ધગ ધગ જાજવલ્યમાન; તથા તડતડ શબ્દ કરનારી વીજળી જેવી તે શકિત આકાશમાં ફરવા લાગી. તે શક્તિને જોઈને આકાશમાંના દેવ પાછળ ફરવા લાગી. સેન્યના નેત્ર મીચાઇ ગયાં. તેને જોઈને કોઈ પણ સ્થિર રહે નહી. ત્યારે રામ કહેવા લાગે છે. હે. લક્ષ્મણ આપણે પરાણે બિભીષનું આજે મારી જાય છે. આ શ્રીતને ઘાત કરનારા આપણને ધિકાર છે. એવું સાંભળી, લક્ષ્મણે બિભીષણની આગળ થઈને યુદ્ધ કરવાને રાવણને હાક મારી. રાવણે ગરૂડ ઉપ ર બેઠેલા લક્ષ્મણને જોઈને તેને કહેવા લાગ્યો કે, મેં તારા ઉપર શક્તિ નાખી નથી. માટે તુ બીજાના મૃત્યુમાં મર નહી, તેમ છતાં મરવું હોય તો મર, હું તને મારનાર નથી. તારા આશ્રયે કરી આ બિચારો ગરીબ બિભીગણ તારી સામે ઉભો રહે. એમ કહીને તથા તે સકિતને ફેરવીને લ ક્ષ્મણની ઉપર નાંખી તેને આવતી જોઈને લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, ભા મંઠલ. વિરાધ અને બીજ વાનરાઓએ પોતપોતાના અસ્ત્ર તેની ઉપર નાં ખ્યાં. તે સ્ત્ર તથા અસ્ત્રને ન માનતાં લક્ષમણુના રૂદયમાં લાગી. તેથી લ
^^^
*
*
^**
*
*
*
-