________________
I
એમ કહીને પછી પક્ષીઓની પ વાનરભેટ દોડીને કુંભકરણની સાથે યુદ્ધકરવા લાગ્યા. તે વખતે વૈદ્ય જેમ રોગને નાશ કરે તેમ સુગ્રીવે ગદાના મારથી કુંભકરણના સારથી રથ જોડાનો નાશ કરો. તે જોઈને કુંભરણ હાથ માં મુગદર લઇને એક શૃંગી પર્વતની પકે સુગ્રીવ ઉપર દોડશે. તેના શરીર ના વાયુ વડે જેમ હાથીના અડકાયાથી વ્ર પડી જાય તેમ કેટલાએક વાર નર પડવા લાગ્યા. નદીના વેગની પઠે અશ્વ સહિત કુંભકરણે મુગદરથી સુગ્રીવના રથને ચુરણ કરી નાંખ્યો. તે વખતે સુગ્રીવ આકાશમાં ઉડીને ઈદ્ર જેમ પર્વત ઉપર વજર નાંખે તે પ્રમાણે એક મોટી શિલા કુંભકરણ ઉપર નાંખી. એત્પાતિકી રજા દ્રષ્ટી વાનરાઓને બતાવતો છતાં મુદગરે કરી તે શિળાના કટકા કરી નાખ્યા સુગ્રીવે તડતડ શબ્દ કરનારૂ તડિતદંડ નામનું આ સ કુંભકરણ ઊપર નાંખ્યું. કુંભકરણે તે અસ્ત્રનો નાશ કરવા સારૂ ઘણાં આ સ નાંખ્યાં. પણ તે સર્વ વ્યર્થ થઈને તે અસના પ્રહાર કરી પર્વતની પઠે પૃથ્વી ઉપર પડે, કુંભકરણ મુછત થયો. એમ જોઈને સાક્ષાત કાલના જે વિ રાવણ આવ્યો. તે વખતે ઇંદ્રજીત નમસ્કાર કરીને તેને કહેવા લાગ્યો કે હે સ્વામિન તમારી આગળ, યમ વરૂણ કુબેર ઇંદ્ર એ ઉભા રહે નહી તો આ વાનરાઓની શું નિશાદ છે? તમે અહીજ ઉભા રહે. હું જઈને મુ. કુંટની પેઠે તેમણે મારૂ છું. એવી રીતે રાવણને રોકીને વાનરાઓના સેન્ય ની સામે યુદ્ધ કરવા સારૂ ઇંદ્રજીત તઈયાર થયો જેવી રીતે તળાવમાં સર્ષ - સે અને દેડકાં નાશી જા; તેમ વાનરા નાચવા લાગ્યાં, ત્યારે ત્યોને ઇંદ્રજી તે કહે છે કે, રે રે, ઉભા રહો યુદ્ધ ન કરનારાને હું મારનાર નથી, હું રાવણનો પુત્ર છું. તે હનુમાન અને સુગ્રીવ કયાં છે? તે રામ લક્ષ્મણ કયાં છે? એવું તેનું બેલિવું સાંભળીને સુગ્રીવે રાવણને, તથા ભામંડળે મેઘવાહને બોલાવીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
ચાર દિગ્વાલની પઠે, તથા ચાર સમુદ્રની પકે, ત્રણે લોકને ભયંકર ધનુષ્યોનો માર કરનારા તે ચારે શોભવા લાગ્યા. રથના જાવા આવવાથી - થ્વી અને પર્વોં કંપાયમાન થયાં. સમુદ્ર ભને પામ્યા. બાણો નાખવામાં મહા કુશળ, ત્યોના બાણે ક્યારે જાવ આવે છે? એવું જાણમાં આવે નહી. એવી રીતે શસ્ત્ર વડે ત્યોએ ઘણે વખત યુદ્ધ કર્યું. પરંતુ કોઇએ કો ઈને જીત્યા નહી. પછી ઇંદ્રજીત અને મેઘવાહન યોએ નાગપાસ અસ ના. ખીને ભામંડલ અને સુગ્રીવને બાંધ્યાં. ત્યારે તે વાસ છવાસ મુકવાને અસર
પર મારા નાના કામ
-