________________
N
-
-
-
-
(૪ ) ણ જે દુષ્કરણી કરે છે તે પણ તેને એહેવાજ જાણવો છે ૮ વા સંસારની દુ:ખ થકી મુકાવવાના હેતુથી જે મુસલમાન વિગરે લોકો ઘોડા પ્રમુખને દુ:ખી
ખી તે દુઃખ થકી છોડાવવાને દયા ભાવ કરી તેને મારી નાખે છે એટલે એમ ધારે છે કે આ ઘોડે દુઃખ કરી રીબાય છે તેને મારી નાખવાથી તે દુઃ ખથી મુક્ત થશે એમ ધારી દયા લાવી મારી નાખે છે તે પણ શુભ પરીણા મની બુદી રાખે છે તે છતાં પામાર્થે તો પાપ જ છે તેમ મહ ગર્ભીતને પામાર્થ જડે નહી એ એનો પરીણામ શુભ હેય તો પણ પરમાર્થે જ્ઞાનની રૂચી થાય નહીં તે ૧૦
જે અંતરંગમાં લીન થઈ રહ્યા છે એવો હાડ વેદ વર (તાવ) દુ:ખ દાઈ થાય છે તેમ એને પણ જે પ્રશમોદી ગુણ થાય તે પણ ઘણું કરીને કેવળ દુષણ ભણીજ થાય પણ ગુણ ભણી ન થાય કેમકે અંતરંગ મીથ્યા – ગયા વીના વૈરાગ્ય તે દુઃખદાઇ છે કે ૧૧ મે કુશાસના અર્થને વિષે ડા હ્યા થાય ને શાસ્ત્રના વિપરીત અર્થ કરે સ્વછંદપણે વરતે કોઈ સાથે ક્ષમા રા ખે નહીં. અને ગુણીની પ્રસંસા ન કરે છે ૧૨ |
જે પોતાની મોટાઈ કરે પારકા આવરણ વાદ બેલે ડ્રહ કરે કપટ રા ખે પોતાના પાપ ઢાંકે પોતાનો સામર્થ આલંઘીને કીયા કરે તે આર્તધ્યાની કહેવાય છે ૧૩ છે વળી જે ગુણી પુરૂષોને રાગી ન હેસ બીજાના કરેલા ઉ પકારને વિસરી જાય તીવ્ર કર્મ બંધની ચીંતા સહીત વરતે અને શુભ અધ્યા ભના અધ્યવસાય રહીત વરતે ૧૪ છે
શ્રદ્ધામદુતા ઉધ્વતતા મધુરતા અવિવેકતાપણું એ મહ ગર્ભત વરાગ્ય ની પરંપરા જાણવી છે ૧૫ છે એ રીતે મોહ ગભત વૈરાયનું સ્વરૂપ કહ્યું હવે જ્ઞાન ગર્ભીત વિરાગ્યનુ સ્વરૂપ કહે છે જે સમ્યક રીતે તત્વની ઓળખાણ કરે સ્યાદવાદ દ્રષ્ટીએ વરતે મેશનુ ચીંતન કરે મોક્ષના ઉપાયને ફરશે અને તત્વ દિશા દેખવાનો અથ થાય તે જ્ઞાન ગત વૈરાગ્ય જાણવુ. મે ૧૬ -
જેહનો વિચાર પુષ્ટકારી હોય સ્વશીધાંત તથા પરસધાંત સબંધી બુદ્ધી. હિય તેને વૈરાગ્યની વાત કહીયે અને એહવાનેજ જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય થાય જેને સવાસ પર શાસના વ્યાપારનું પ્રધ્યાનપણ નથી તેમજ કૌચાને વિષે પણ ધ્યાનતા નથી તે નીશ્ચય થકી કીયાને નિરમળ સારભુત જે ફળ તેને કયા પણ પામે નહી એ ૧૮ u"
જે સમકીત તે મન ચારીત્ર કહીર અને યાત્રા પતિ મને સમકતા કહી
ના
:
L