________________
-
-
-
-
(૪૧) એ હજુ શ્રી આચારંગછ સુત્ર માંહે ગત પ્રત્યાગત કરીને કહ્યું છે, જંમતિ પાસહા તેમણંતિ પાસહાજો; તે માટે નિયામક્તાપણુ જાણવુ સિઝતિચરણ રહીયા; દંસણુ રહિયાન સીમંતી, ઇતિ વચનાત તે માટે સમકિત તે સાર ભુત જાણવુ ૧૮ આશ્રવનો ત્યાગ તે જ્ઞાનનું ફળ છે અને અનામત ફળ તે વિષયમાં ઉજમાળ થાય તે વિષયનો ત્યાગી હેય એનુ નામ નિશ્ચય સમીકીત કહીં કારક સેમકેતીની એવી દ્રષ્ટી હોય એટલા માટે નિશ્ચય નય મીતીત તે શુધ ચારીત્રવતને જ હોય છે ૨૦
બાજ્યથી ધનકણ કંચન કામની પ્રમુખ બાજ્ય વસ્તુનોજ ત્યાગી થાય એ વ્યવહાર ચારીત્રના પાળવાથી તે પ્રાણું વ્યવહાર દ્રષ્ટીએ જ ચાલે છે આ ને જેને સમકત સહીત જ્ઞાનની પ્રવૃતિ હોય તેને જ અંતરંગ પ્રવૃતિનું સાર કહીયે છે ૨૧. સમસ્ત વયની વાસના રહિત થકા એકાંતે છકાયની રક્ષાની શ્રધા કરતા થકા સાકીતની શુદ્ધતા ન કહેવાય પણ સંપુર્ણ નયની અપેક્ષા દ્રવ્યાર્થીક પ્રયાયાર્થીક નયના યથાર્થ પણને લાભ નહીજ થાય માટે શુધ ન યની અપેક્ષાએ વર્તવું. . રર છે
જે જગતમાં વર્તમાન અનાગત તથા અતિકાળના જેટલા શબ્દ પરજાય છે ચનના છે તથા પદાર્થને જેટલા અર્થ પરજાય છે તે સર્વ પરજાય નીથી એક જ દ્રવ્ય છે ૨૩ છે પદાર્થ તે સર્વ વપર પરજાયનઈ હોય તે આવી રીતે જે અનુતિ સહચારી સ્વપણુ જાણવું અને પરમાણુ તે વ્યતીરેકપણે કરી જા ણવુ. | ૨૪ છે
જેટલા પર પરજાય છે તે સર્વ પોતાની આસ્તીકયતાના અજગથી જાણવા તે અપી પિતાના છે તે પણ ગત ભાવે છે અને પોતાના પરજાય તો સામાન્યતામણે છે કે ર૫ મે પર પરજાય છે પણ તાદાભ્ય ભાવે નથી તેપણ વ્યવહાર નયના જોગથી તેહનો સબંધ છે જેમ ધનને ધણી અને ઘન તે જુદા જુદા છે તે પણ શુક્ષ્મ બુધીયે વિચારતાં તેમનો સબંધ જણાય છે ૨૯
તેમ અભીનપણે જ્ઞાનના તથા ચારીત્ર સબંધી પરજાય મુનીને પણ હોય છે, પણ તે અભીન છે તો પણ ઉપયોગ પણે વિચારતાં નિશ્ચય નયે પિત પિતાના જ છે પણ વ્યવહાર એક આત્માના છે એમ કહેવાય છે ર૭ મે જો એ મ ન કહીયે અને અભાવના સબંધથી ગવેષણ કરીએ તે કેવી ગતી થાય
આધારૉતર નિરૂપતાને ભાવે વિચારતાં દિષ્ટ વિનષ્ટ વાત એટલે પૃથક ભાવતા I ના હેવ કરવાથી વિશે અને તે બેહુથી અન્ના ભીન્ન નથી રહે છે
-
-
-
-
-
-