________________
( 5) વપરાય અને પરપરજાય સબંધથી શરને વિષે પણ એમ રખાયું છે કે સાધુ એકતા ભાવે જાણતાં એઆયા ઇત્યાદીફ સઘળું જ્ઞાન તે સંગ્રહ નવે કો એકજ છે પણ રહે છે માટે ચીતની આશા અને બુદ્ધિની વાટવતાએ અભ્યાસ કરવાથી પિતાના કાર્યપણાદિકને આશ્રય આપતે થશે પરજાયના એક અર્થને જાણીને પણ બુધ જે પંડીત તે સર્વે ભાવને જાણે, જે એગ જણઈએ સર્વ જાણુ ઇઇતિ વચનાત છે ૩૦
યાપી કેવળજ્ઞાનને વિષે તે કાંઇ પણ પ્રતી વ્યક્તિ નથી તેપણ કંઈ ઠેકાણે એક અનુજ ગ્રહણ કરયું છે ને કોઇ ઠેકાણે સરસ ગ્રહણ કીદ્યો છે છે ૩૧ છે તે પણ અનેકાંત આગમની શ્રદ્ધા તે અસખલીતપણે સદા પ્રવર્તે છે માટે બનતતાપાણ અંગીકાર કરતાજ સમકતપણું છે તથા ઉત્સર્ગ અને પ્રવાદ નિશ્ચય વ્યવહાર તેના સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે ૩૨ છે - આગમના અર્થનું ઉપનય જે થાપવું તે થકી પ્રાણ જે બુદ્ધિવંત તેનું સર્વ વ્યાપકપણે વર્તે કાયાદિક જે વ્યવહાર છે તે નિશ્ચયપણે ચીત્રામણની રેખા સરિખા છે શ્રેષ્ઠ રૂપ કરવાને જેમ આળેખ કરે તે સરીખે વ્યવહાર છે અને સમગ્ર રૂપ કરવાને સમાન તે નિશ્ચય નય છે u ૩૩ છે તે માટે અને ત નય અગીકાર કરીને પ્રવર્તનારા વૈરાગ્યવંતને પણ કુગ્રહો કહીયે તે બજ માત્ર નામ ધરાવતા હોય તેની તે શી વાર્તા એક નયવાળો શાસ્ત્રના અર્થનો બાધ કરતો જાણવો તે જે પણ જૈન ભાસ છે તેપણુ પાપકારી જાણુ. તે ૩૪ is
ઉત્સર્ગ મારમાં અપવાદ માર્ગમાં વ્યવહાર માગમાં નિશ્ચય માર્ગમાં જ્ઞાનને વિષે અને કયા નયને વિશે જે કદા ગ્રહ નથી તો તેને જ્ઞાન ગ“પડ્યું છે અને તે જ્ઞાની પણ છે કે ૩૫ કે સ્વશિધાંતના જાણવાથી અને ન્ય શાસ્ત્રનુ જાણવું તેમજ સમાઈ જાય છે જેમ પરાઈ નામે ઉત્કૃષ્ઠ ગણત છે તેમાં સોનુ પણ સમાઈ જાય છે અને તે જ્ઞાન પામીને પણ જો અને જ્ઞાનપણ છે તો તેને જ્ઞાન ગર્ભિતા બીલકુલ નથી એમ જાણવુ. ૩૬ છે
પિતાના સવાર્થને વિષે સઘળા નય સત્ય છે ને તે પરમાર્થની ચાલનાને વિષે નિખી છે અને તે તયના વિવાદમાં જે મધ્યસ્તતા ન આવી તો તેને જ્ઞાન ગર્વિતા છેજ નહી રૂછi જે આજ્ઞા બ્રાહ્મ, અર્થઆપણે મહેન
હીગામ મા હવા ગ્યો છે કે નહીં અને રાત્રિના યુવા આ વિ ઉપાધી પણ સને-પત થતા છે . અને હીતી
:
કર ..::
::