________________
છે
~
~
જ ~
યોગરૂપી આ બીજ પર્વત રાખે, તેથી જ તેને દુઃખ થતું હશે તે તેનાથી કેમ સોસાઈ શકાશે ! મારી સોબતનું સુખ આજ દિવસ સુધી તેને ખબર જ નથી. હવે કોણ જાણે તેનું શું થશે. મારા અવિવેકને ધિક્કાર છે, હવે તે તપસ્વીની ખચિત મરણ પામશે. (આંખમાં આંસુ આપ્યાં છે ) અરેરે!! બિચારી એ નિર્દોષી પતિવ્રતાનો આજ દિવસ સુધી જે નિ અનાદર કર્યો,
એ પાપ વડે કોણ જાણે મારી કેવી ગતિ થશે ? ઈત્યાદિક શોક કરીને તે સર્વ વૃત્તાંત તેણે પોતાના પ્રહસિત નામના મિત્રને કહે. કહ્યું છે કે “
પિતાનું દુઃખ કહેવાને પાત્રસુમિત્ર વિના બીજું કોઈ નથી” તે સાંભળીને મહસિત કહેવા લાગ્યો કે હે પવન જપ, તારા વિયોગથી તથા તે કરેલા તિરસ્કારથી તે કમલનયની જરૂર આજે મરણને પામશે. હે મિત્ર, હજી તેનું આવાસન કરવાને તું યોગ્ય છે. ત્યાં જઈને તેની સાથે મધુર ભાષણ કરીને ૫છી પિતાના કામ સારૂ જવું જોઈએ. ત્યારે જે પોતાના મનમાં હતું તેજ મિત્રે કહ્યું, એમ જાણીને તથા તે મિત્રને પોતાની સાથે લઈને ત્યાંથી પિતાના ઘેર આવ્યો. ત્યાં જઈ અંજનાસુંદરીના બારણા પાસે પિતે ઉમે રહો. ને પ્રહસિતને આગળથી તેની પાસે મોકલ્યા. તે જઈ જુવે છે તો થોડા પાણી માં જેમ માછલુ તરફડે, તેમ પલંગ ઉપર લોટી રહી છે, તેમ પયાથી જેમ કમળને પીડા થાય તેમ તેને ચંદ્રની કાંત્તિ વડે પીડા થઈ રહી છે, અંતઃકરણમાં થયેલા સંતાપ થકી તેના ગળાના હારનાં મોતી ફુટી રહ્યાં છે, મોટા મોટા સ્વાસોશ્વાસ લેવાથી તેના માથાના વાળ ઉડી રહ્યા છે, વિરહથી થએલા ત્રાશને લીધે હાથમાંના કાંકોને ફોડી રહી છે વસંત તિલકા જે સ
ખી તે તેને વારંવાર પૈર્ય દઇ રહી છે, તથા હદય જેનાં શુન્ય થઈ રહ્યાં છે, તથા લાકડાની પેઠે પલંગ ઉપર પડેલી અંજન સુંદરીની એવી ખરાબ દિશામડસિને જોઇ તેમજ અંજનાસુંદીએ પણ પ્રહસિતને જોયો. તેવા અકસ્માત બંતરની પેઠે આ કોણ આવ્યો ! એમ કહીને કાંઇક ભયને પામી તથાપિ હૈર્ય ધારણ કરીને બોલવા લાગી. અરે તું કોણ છે ? આઈ આવવા નું કારણ શું ? તું કોઈ પરપુરુષ છે, તે આ અવસ્થામાં પડેલી મને જોવા સારૂ પરસ્ત્રીને ઘેર આવ્યો છું ? એવું તેની સાથે બોલીને પિતાની સખીને કહે છે. હે વસંતતિલકા, આનું હાથ ઝાલીને એને બહાર કાહાડી મુક, હું
ચંદ્ર જેવી નિર્મળ છતાં એને જેવાને યોગ્ય નથી. મારા પતિ પવનજય વિ. છે ના બીજા કોઇ પુરૂષને આ ઘરમાં પિસવાનો અધિકાર નથી, માટે તું કોણ
કાન
~~ ~~
~~ - દા ના ના કાકા કામ કરનાર મારા
~ ~
---
' ---------
.