________________
કહેવા માટે ખાવા લાગે તેમજ નાસ્તી કહેતાં મસ્તીને ખાવાદ લાગે માટે વચને અગોચર છે, એક સમયમાં બહુ વચન બાલ્યા જાય નહી કેમકે એક અક્ષર બોલતાં અસંખ્યાતા સમય લાગે છે માટે વચનથી અગોચર છે, તે મ્યાત અવ્યક્ત વ્ય એ ચે ભાંગ કહો.
૫ તે અવ્યક્તવ્ય પણ વસ્તુમાં અસ્તી ધર્મનો પણ છે માટે સ્વાત અસ્તી અવ્યક્ત વ્ય પાંચમે ભાંગે કહેશે તેમજ નાસ્તી ધર્મને પણ અવ્યક્ત થ પણે વતું મળે છે માટે સ્માત નાસ્તી અવ્યક્તવ્ય છઠો ભાંગે જાણો તે અસ્તી પણે તથા નાસ્તી પણ બેહુ ધર્મ એક સમયે વસ્તુ મળે છે. પણ વચથી અવ્યક્ત થ છે માટે સ્થાત અસ્તીના સીયુંગ પત અને વ્યક્તય એ સાતમે ભાંગે કહય.
હવે એ શાત ભાંગ નીત્ય તથા અનીત્ય પણામાં લગાડે છે, ૧ શ્યાત નીત્યં, ૨ શ્યાત અનીત્યં, ૩ શ્યાત નીત્યા નીત્યું, ૪ શ્યાત અવ્યક્ત ળ્યું, ૫ શ્યાત નીત્ય અવક્તવ્યું, ૬ શ્યાત અનીત્ય વ્યક્તયં, ૭ નીત્યાનીત્યા યુગપત અવ્યક્તયું એમજ એક અનેકના સાત ભાંગા કહેવા, તથા ગુણ પર્યાયમાં પણ કહેવા કેમકે શીધ મધે નય નથી તો પણ સપ્ત ભંગી તો શીધમાં છે.
હવે સતા ઓળખવાને ત્રભંગીયો કહે છે ૧ મીથ્યાત્વ દશા તે બાધક દશા, ૨ સમકેત ગુણઠાણથી માંડીને અગી કેવળી ગુણઠાણા સુધી સાધક દશા જાણવી, ૩ સર્વ કરમથી રહીત તે શીદ્ધ દશા, ૧ જ્ઞાનને જાણપણે તે જીવન ગુણ, ૨ તેનો જ્ઞાતા તે જીવ, ૩ ય તે સર્વ દ્રવ્ય, ૧ ધ્યાન તે જીવના વરૂપન, ર તે ધ્યાનને ધ્યાતા જીવ, ૩ ચેય આત્માને સ્વરૂપ. ૧ ફક્ત તે છવ, ૨ કરમ તે એક મેક્ષ બીજો બંધ, ૩ કિયા તે એક સંવર બીજી આશ્રવ, ૧ કરમ તે ચેતનાને કરમ બધના પરીણામ, ૨ ક
મનું ફળ તે ચેતનાને જે કરમ ઉદયના પરીણામ ૩ જ્ઞાન ચેતના તે જ વનો સ્વગુણ તે આત્માના ત્રણ ભેદ છે. ૧ અજ્ઞાનાની છવ, શરીર દીક પરવસ્તુને આત્મા બુધીએ કરી માને તે પહેલો બહીર આત્મા, ર જે દેહ સહીત છવ છે તે પણ તેની સતા ગુણ શીધ સમાન છે એટલે પિતાના જીવને સીધ સમાન કરી ધ્યાવે તે બીજે અંતર આત્મા જાણ; ૩ કરમ : ખપાવી કેવળ જ્ઞાન પામ્યા તે અરીહંત તથા શીદ્ધ સર્વ પરમાત્મા જાણવા એ ત્રીજંગીનો વિચાર કર્યો. એટલે આઠ મને વિચાર કહે : A.