________________
(૩૮૨)
માણુ ખીજી પરોક્ષ પ્રમાણ તેમાં જે જીવ પોતાના ઉપયોગથી દર૦૫ને જા ણે તે પ્રત્યક્ષ પ્રમાણ કહીયે જેમ કેવળી છ દર૦ન્ય મતક્ષ પ્રમાણે જાણે ત થા ખે તે માટે કેવળજ્ઞાન તે સર્વથી પ્રત્યક્ષ જ્ઞાન છે, અને મન પરજવ જ્ઞાન તે મનેવગણા મત્યક્ષ જાણે તથા અવધીજ્ઞાન તે પુદગળ ૬૨૦૫ને મ ત્યક્ષ જાણે માટે એ બે જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે, ખીજી છદ્મસ્થ જ્ઞાન તે સર્વ પરોક્ષ પ્રમાણ છે.
હવે પરોક્ષ પ્રમાણ કહે છે મતી જ્ઞાન અને સુત જ્ઞાનના ઉપયોગ ૫ રોક્ષ પ્રમાણ છે કેમકે જે શાસના બળથી જાણે તે પક્ષ પ્રમાણ કહીએ. તે પરોક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. ૧ અનુમાન પ્રમાણ, ૨ આગમ પ્રમાણ, ૩ ઉપમમાન પ્રમાણ, તેમાં અનુમાન એટલે કોઇ સહી નાણુ દેખીને જે જ્ઞાન થાય જેમ ધુમાડો દેખીને અગ્નીનુ અનુમાન થાય અને આગમ એટ લે સાસની સાખથી જે વાત જાણીયે જેમ દેવલાક તથા નારકી નીગાદ વિ ગરના વિચાર · આગમથી જાણીયે છીએ તે આગમ પ્રમાણ અને કાઇક ૧સ્તુના દૃષ્ટાંત આપીને વસ્તુ ઓળખાવવી તે ઉપમાન પ્રમાણ જાણવા. એ ત્ર માણ કહ્યા, હવે સત અસત પક્ષથી સપ્ત લગી કહે છે.
૧ સ્માત કહેતાં અને કાંતપણે સર્વ અપેક્ષા લેઇ છવ દર૦યમાં આપણા ૪૨૦૫ આપણા ખેત્ર આપણા કાળ આપણા ભાવ એમ આપણે ગુણ પર્યાયે જીવ છે તેમ સર્વ દ૨૦૫ આપણે ગુણ પર્યાયે છે તે સ્યાત અસ્તી નામા પેહે લા ભાંગા થયેા.
૨ જીવમાં ખીજા પાંચ દરવ્યના ૧ દરમ્ય, ર ખેત્ર, ૩ કાળ, .૪ ભાવ, તે પર દરયનો ગુણ પરંાય જીવમાં નથી; એટલે પરદ૨૦૫ના ગુણના નાસ્તીપણા સર્વે દર૦૫માં છે એ સ્યાદ નાસ્તી ખીજો ભાંગે;
૩ દર સ્વગુણુ અસ્તી અને પરગુણે નાસ્તી એ બે ભાંગા એક સમ ચે દર૦૫માં છે. જેમ સમય શુધ સ્વગુણની ખાતી છે તેજ સમયે પરગુણ ની પણ નાસ્તી છે માટે અસ્તી નાસ્તી એ એહુ ભાંગા ભેળા છે તે મ્યાત અસ્તી નાસ્તી ત્રીજો ભાંગા થયા.
૪ અસ્તી અને નાસ્તી એ બેહુ ભાંગા એક સમયમાં છે તે વચને કરી અતી એટલા ખાલતાં અસ ંખ્યાતા સમય લાંગે તેથી નાશ્તી ભાંગા તેજ વખતે કહેવાણા નહી. અને નૈ નાતી ભાંગા કહ્યા છે. અરતીપણા નાળ્યા માટે એકજ ભૂતી કહેતાં થકાં તારતીપણા તેજ સમયે દર૦૫માં છે તે નહી