________________
કહે, હેવે સંગ્રહ નય બદલે જે વડેરાએ આદરવો તે ધર્મ એણે અનાચાર છોડ પણ કુળાચારને ધર્મ કહ્યું હવે વ્યવહાર નય બાદ જે સુખનું કારણ તે ધર્મ. એણે પુન્ય કરણીને ધર્મ કરી માન્યો તથા રૂા સુત્ર ના મતે જે ઉપગ સહીત વૈરાગરૂપ પરીણામ તે ધર્મ કહીએ, એ નયમાં યથા પ્રવૃતી કરણના પરીણામ પ્રમુખ સર્વ ધરમમાં ગણ્યા તે મીથ્યાવીને પણ છે ય હવે શબ્દ નય બાદ જે ધરમનુ મુળ સમકીત છે, માટે સમકિત તેજ ધરમ, તેવારે સંભીરૂઢ નય છે જે જીવ અવ નવ તત્વ તથા છ દ્ર વ્યને ઓળખીને જીવ સતાધ્યાવે અજીવનો ત્યાગ કરે એહ જ્ઞાન દર્શન ચારીત્રને શુધ નીશ્ચય પરીણામ તે ધરમ, એ નયે સાધક સીધના પરીણામ તે ધરમપણે લીધા હેવ એવંભુત નય જોયો જે શુકભધ્યાન રૂપાતીતના ૫ રીણામ ક્ષયક શ્રેણી કરમ ક્ષયનાં કારણ તે ઘરમ, જે જીવને મુળ સ્વભાવ તે વસ્તુ ઘરમ જે મોક્ષરૂપ કાર્ય ન કરે તે ધરમ, એ સાત ન ધરમ કા.
હવે સાત નયે શીદ્ધપણો કહે છે, નિગમ નયને મતે સર્વ જીવ શીધે છે કેમકે સર્વ જીવના આઠ રૂચક પ્રદેશ શીધ સમાન નીરમળ છે, માટે સં ગ્રહ નય કહે જે સર્વ જીવની સતા શીધ સમાન છે એણે પયાર્થીક નય કરી કરમ સહીત અવસ્થા તે ટાળીને દર વ્યાથીંક ન કરી અવસ્થા અંગી કાર કરી; તેવારે વ્યવહાર નય બોટો જે વિદ્યા લબ્ધી પ્રમુખ ગુણે કરી શીધ થયો તે શીધ, એ નયે બાજ્ય તપ પ્રમુખ અંગીકાર કરયો; હવે રૂજુ સુત્ર નય બદલો કે જેણે પોતાના આત્માની શીલપણાની સત્તા ઓળખી અને સ્થાનનો ઉપયોગ પણ તે જ વરસે છે તે સમયે તે જીવ શીધ જાણો, એ ન સમકતી જીવ શીધ સમાન છે એમ કહ્યું. હવે શબ્દ નય બાદ જે, શુદ્ધ સુકળધ્યાન પરીણામ નામાદીક નીલેપે તે શીદ્ધ, તેવારે સંભીરૂઢ નય છે જે કેવળજ્ઞાન કેવળ દર્શન યથાખ્યાત. ચારીત્ર એ ગુણે સહીત તે શીધ જાણવા, એ ન તેરમા ચઉદમાં ગુણઠાણાના કેવળીને શીધ. કાર અને એવંભુત નય કહે છે કે જેનાં સકળ કરમ ક્ષય થયાં લોકાલોકને વિષ બીરાજમાન અષ્ટ ગુણ સંપન તે શીધ જાણવા. એ રીતે શીધ૫ સાતે બે ય કહ્યા એ સાત નય મીધ્યા સમકતી છે અને જે એક નયને ગ્રહણ કરે તે મીથ્યાત્વી છે એ સાત નય શીધ તે વચન પ્રમાણ છે, એમ એ સાત મ યમાં કોઈ પણ નયને ઉથાપે તેનુ વચન અમાણે છે.. . . . .
હવે પ્રમાણનો વિચાર હે છે કમાણની વૈર છે એક પ્રશ્યસ “|
$i