________________
વિધિ સંવરદાશ એમ કહેતે સાવરકુ વિખ્યાહુ જાણવું ઇતિ : : ૬ : 1
હવે નિઝરાના સામાન્ય વિષ કહે છે આગે નિઝરે સામાન્ય વચન જાણવુઅને મિઝરા અગવિહા કામ અકામ ઇત્યાદીક વિસ્તાર સહિત ક હવું તે વિશેષપણ જાણવું. . . હવે બંધના સામાન્ય વિશેષ કહે છે એગે બંધ ઇતિ સામાન્ય વચને બં ધ જાણવુ અને બંધ ચઉવિહે. જેમ પગઈ બધે અઠુકશ્મ પગડી ઉબધે ઇત્યાદીક વચને વિશેષ બંધ જાણવું. [ , ” હવે મોક્ષના સામાન્ય વિશેષ કહે છે શ્રી કોણ એને મોઇતિ સામાન્ય અને અકર્મો પડીઉવતિ ઇતિ વિશેષ વચને કરી બંધનું વિદેશપાયું જાણવુ એ સામાન્ય પણ વિરામણાતુ લક્ષણ જે એક વચનમાં ઘણાં વચન અતુર ભુત સમાવે તે સામાન્ય અને જે ભેદ પ્રકાશરૂપ વચન તે વિષેશ ૧
જાણવું એ રીતે ન તત્વનુ સામાન્ય વિષેશ પણ કહ્યું.
*
is
in
, હવે અકૅક પદાર્થમાં નામ સ્થાપના દિરય અને ભાવ એ ચાર ચાર નિક્ષેપ લગાડવાની રીત કહે છે તેમાં પ્રથમ જીવના ચાર નિક્ષેપ કહે છે જે જીવ એવું નામ તે નામ જીવ જેમ કંઈ વસ્તુ લાવીને તેનું જીવ એવુ ના / મ કહેવું તે નામ જીવ જાણવુ તથા અજીવ વસ્તુને જીવ એવું નામ કહેવું તે હમ પણ નામ છવ જાણવું અને સ્થાપના જીવ તે ચીત્રામણાદીકે કરી સ્થાપી તે શ્યામા જીવ તથા વ અથવા અજીવ તુને સ્થાપીને ઝૂવ કહેવુ તે પણ સ્થપના જીવ છાવણ - -
વળી દર છવ તે છ દરવ્યું મહૈિલ એક જીવ દરથ અસંખ્યાત પ્રદેશાત્મક રૂપ તે દરવ્ય જીવ તથા ભાવ જીવ તે જે જીવના હૃદય ઉપશમ યાદશમણિજિક એ પત્ર જાણે મતે તે ભાવક્વ એમ જીરાઇવાર બિપા જાફવા કે
" હવે અછવના ચાર નિક્ષેપ કહે છે અછવ એવું નામ સામે છે 1. એવી જીવણ તેમાં અછા. જે તે અને