________________
*
જાત
ના
અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન, મારે સિધાચલ મંઠણું ધણ એ શીખ્યભુજી પાસ આણંદ તાહા રીરે. મુદ્રા અભિનવ મોહનીરે, એહવી દુનીયાં માંહિ બીછરે. દીદી મેં નાહી ઇનીરે, ૧ કામણગારી તુજ કીકીરે. જેવા ખીણ ખીણ ઉલસીરે ૨. તુજ દીઠે સુખ હોય. તે કુણ જાણે કહો વિણ કેવલીરે એહજ મુજ અર: દાસ. ચરણે રાખે શું કહીયે વળીરે ૩ શરણે રાખી નાગ. તે તેરે કી છે નાગ તણે ધણરે કમઠ તણા અપરાધ બહુલારે તુ રૂઠયો નહી તે જણીરે ૪ દઈ વરસીદાન, જગન જન સઘળા સુખીયા કરયારે, એહવા બહુ અવદાત તાહર ત્રિભવન માંહિ વિસ્તરવારે ૫ તે મુજને પરવાહ સ્થાનીરે. જે પોતે બ્રાંહિ ગ્રહે, તુજ ભક્તિ લયલીન એહજર, શિવ મારગ મેં સદહેરે, ૬ ધનધન વામામાત જેની કુખે તુ પ્રભુ અવતરશે. વિમવિજય ઉવજય સીસરે રામે જનમ સફલ કરો. ૭.
અથ શ્રી મહાવીર જીન સ્તવન. ભરત પ ભાવસ્યએ એ શી–આજ સફલ દિન માહોએ ભેટ વીર છjદકે; ત્રીભોવનનો ધણીએ. ત્રીસલા રાણીનો નંદકે, જગ ચીંતાણએ દુખ દેહગ દુરે ટલ્યાંપખી પ્રભુ મુખ ચંદકે ત્રી ૦ ૧ રિધી વૃદ્ધિ સુ ખ સંપદાએ ઉલટ અંગે ન માયકે ત્રિત ચિતામણી મુજ કર ચહ્યુંએ, પા થા પિભુવન રાજકે ત્રિમુહ માગ્યા પાસા ઢલ્યાએ. સિધ્યાં વંછિત કાજકે ત્રિ. ૩ ચિત ચાહ્યા સાજન મિલ્યાએ. દુરજન ઉથા વાયકે. ત્રિસોમ નજર પ્રભુની લહીએ, જેહવી સુરતરુ છાંયકે ત્રિ૪ તેજ કલામલ દીપતો એ ઉગ્ય સમકીત સુરકે ત્રિ. વિમલવિજય ઉવજાયનોએ રામ લહે સુખ રકે ત્રિક ૫ ઇતિ શ્રી રામવિજયજી કૃત ચોવીશરે સંપુર્ણ.
-