________________
( ૪ )
બ્રહ્મ દ્વારે જે નાદ ઉડે છે તેનું નામ અનહંદ નાદ કહીયે તેણે કરી જે ચુસ્તછે તા તેવા યાગીશ્વરનું મન ગલી વિસ્તારવતી આંખાની મજરીને વિશે વિચરતી જે કોકીલા તેના મનાર શબ્દ સાંભળીને શુ મગ્ન થશે અથાત નહીજ થાય ॥ ૩ ॥
સીના સુકોમળ હાથમાં રહ્યાં ને કંકણ તેના રાબ્દ સાંભળીને પુર્ણપણે .. મ્યાં છે લોચન તેની અનુભવન દિશા રૂપ નાટક કરનારી સીધે પ્રીયકારી સ ંગીત બંધ કીધા તે તેમાં મેગીશ્વરનુ મન ર'ગાય નહીં એટલે લાભાચ નહી ॥ ૪ ॥
સ્ત્રીની પંચમ'રાગની ખેળતાને સમતા પદની શ્રેણીના મધુર આલાપ ની રતીવાળા શુદ્ધ ચેતનાવત જોગીને રૂચે નહી એટલે શુદ્ધ ચેતનાવતને ખલના કારી ન થાય. ॥ ૫ ॥
અવિનાશી સહજ નિરમળ અને વિસ્તાર પામતુ એહવુ જે પેાતાનુ સ્વરૂપ તેહના જોનારા યોગીશ્વર તેને તે જેનુ નિતર સીળ ક્ષય છે અને વીર્ય રૂધીરથી ઉપન્યુ એહવુ જે સીમાદીકનુ રૂપ તે પ્રિયકારી લાગતુ નથી.ાકા જેના નાશ નથી એહુવા અનુભવ દિશાને જોવાનો રસ છે તેવા રૂપ તે ખીજાને એવા ચાગ્ય છે તથા નાશ વરતે છે અને ચર્મ ચક્ષુના વિષય છે અહુવા જે રૂપ તે એવા થકી તેના જે રસ તે નિશ્ચય નય થકી હર્ષકારી
ન થાય. ॥ ૐ ||
રતિ સુખને દેખીને તથા સૌના નેત્ર વિભ્રમની ચેષ્ટાયે કરીને અબુધ જે અજ્ઞાની માણી તે ઘણા હર્ષ પામે છે પણ એ વિભ્રમ વિલાસાદિક તે સુકૃત રૂપ પર્વતને વજ્ર થઇ ભેટ એવાં છે માટે યાગીશ્વરની દ્રષ્ટી તેમાં રમતી નથી ૫૮।
કસ્તુરી માલતિનાં પુષ્પ એલચી ચંદન તથા કપુરની સુગધી તે પડીત લોકોને મગ્ન કરતી નથી તેમને તે। નિરૂપાધિક અનુભવ ગોચર સ્વરૂપ ચૌદાનહને વિષે મગ્નપણૢ વરતે છે પણ રૂપાદિકને વિષે મગ્નતાપણુ નથી. ૫૯ ગા
જે ઘણા કાળ સુધી ઉપયોગમાં આવે જેની સુગંધીને વિભાવદીશા.૩૫ વાયુ હેરી શકતા નથી એહુવી જે સીળ સુગધી તેહુને મુકી ચાંગીશ્વર નુ ગીત અન્ય સુધીમાં લેાભાતુ નથી. ૧૦. જેમ વિશ્ર્વર થતાં જે કમળ તેના સ્વાદ આહવા ને ભ્રમર તે નીરસ સત્ર ઉપર રતી રૂપ અમૃત રસના ભોગી ને ગણી તેને ભીના
*
સુમધ યુક્ત રી મુગ્ન થયા પામે નહી તેમ અધ્યાત્મ હેરાલીક બધુર રસની સુધી