________________
કાકડક
સવિચાર તે સર્વક પગ એટલે એક ચીંતવ્યા પછી બીજે ચતવ તેને વિચાર કહીએ; એટલે નીરવીકલ્પ સાહીત પિતાની સતાને ધ્યાવે તે પૂ થક વિતર્ક સમ વિચાર પહેલો પાયો આઠમા ગુણકાણથી માંડી અગ્યાર મા ગુણઠાણ સુધી છે. . - ૨ એકત્વ વિતર્ક અવિચાર નામા બીજા પણ કહે છે જે જીવ આષ
ગુણ પરનયની એકતા કરી ધ્યાવે તે આવી રીતે કે, જીવના ગુણ ૫ રજાયને છવ તે એકજ છે તે માહારો જીવ શીધ સ્વરૂપ એક જ છે એવા એકત્વ સ્વરૂપ તન્મયપણે અનંતા આત્મ ધરમનો એકપણ ધ્યાન વીતર્ક કહેતી સુત જ્ઞાનાવલંબીપણે અને અમ વિચાર કહેતાં વકલ્પ રહીત દર્શન જ્ઞાનને સમયાંતરે કારણતા વીનાં રત્નત્રઈન એક સમ કારણ કાર્યતાપણે જે ધ્યાનવીર્ય ઉપયોગની એકાગ્રતા તે એકત્વ વિતર્ક અવિચાર જાણવો એ પાયો બારમા ગુણઠાણે ધ્યાવે એ બેહુ પાયામાં સુત જ્ઞાનાવલંબનીપણો છે પણ અવધી મન પરજવ જ્ઞાન ઉપયાગ વરતે તો જીવ કઇ ધ્યાન કરી શકે ન હી એ બે જ્ઞાન પરનુ જાઈ છે માટે એ ધ્યાનથી ઘનઘાતીયા ચાર કર્મ ખહવે નિરમળ કેવળ જ્ઞાન પામે છે તેરમે ગુણઠાણે ધ્યાનંતરીકાપણે છે તે રમાના અંતે અને ચઉદને ગુણઠાણે એ બે પાયા ધ્યાવે.
૩ હવે સુક્ષ્મ કીયા અપ્રતીપાતી પાયો કહે છે તે સુક્ષ્મ મન વચન કાયા ના જોગ રૂપે શિશી કરણ કરી અયોગી થાય તે જે અપ્રતીપાતી નીરમળ, વીર્ય અચળતારૂપ પરીણામ તે સુમ કીયા અમતીપાતી ધીયાન જાણવું હતું સતાએ પંચાશી પ્રકૃતી રહી હતી તેમાંથી બહેતર ખપાવે..
૪ ઉછિન કીયાનુ વૃતિ પાયો કહે છે જે પગ નીરૂધ કીધા પછે તે જ કતિ ખપાવે અકમ થાય સર્વ ક્રિયાથી રહીત થાય તે સમુછિન ક્રીયા નિવૃતિ સુકલ ધીયાન કહીયે એ ધીયાન ધ્યાવતાં શેષદલ ખરણ રૂપ ક્રિીયા ઉછે? અવગાહના દેહમાનમાંથી ત્રીજો ભાગ ઘટાડે શરીર મુકી ઈડાંથી શાતરાજ ઉ. પર લોકોને અને જાય શિદ્ધ થાય ઈહાં શીષ્ય પુછે જે ચઉદ ગુણઠાણે તે અકીયે છે. તો શતરાજ ઉગે ગયો એ કીયા કેમ કરે છે તેને ઉતર જે સી
ધતા અકીય છે. પરંતુ પુર્વ પ્રેરણાયે તુબીને દ્રષ્ટાંતે છવમાં ચાલવાનો ગુણ છે છે ધરમાસ્તીકાય મથે પરણ ગુણ છે તેથી કરમ રહીત છવ મેલે જતા આ લોકને અંતે જઈ ર ઈંહ કોઈ પુછે જે આગળ ઉ અલક છે તીહા કીમ છે છે તો નથી તેને ઉંદર જે આગળ ઘરમાસીકય નથી. માટે - જય વળી છે
-
-
-
-
--
---