________________
પર્શીએ સંતરૂ રૂપ અંધકારને સુર્યના જૈવ રામ, સુગ્રીવાદિક તથા લમને સાથે લઈને યુદ્ધ કરથી ચાલશે. આઈ નારદના મુખથી સીતાનું વ. I તેમાન સાંભળીને મોટી સ્વરાથી પામડલ સમાન પુંડરીપુરમાં સીતાની પાસે આવ્યું. તેને જોઈને સીતા જેતી થકી બેલી ભાઈ રામે મને મુકી દીધી, તેયાદ કરીને મારો ત્યાગ સહન ન કરનારા તારા ભાણેજા રામની સાથે યુદ્ધ છે કરવાને ગયા છે. માટે અમે ઉતાવળે થઈને મારો ત્યાગ કર, તેમજ પુત્ર નો વધ ન કરે તો સારૂ! માટે જ્યાં સુધી “એ પોતાના પુત્ર છે.” એમ ન જાણીને રામે તેમને માયા નથી તેટલામાં આપણે ત્યાં જઈએ તે સારૂ. એમ કહીને તે સેન્યમાં આવ્યા. ત્યારે ત્યોએ સીતાને નમસ્કાર કરો. તેને સીતા કહે છે. હે પુત્ર, આ તમારા માટે છે. એને નમસકામ કરો. એવું માંભળીને તેમણે ભામંડલ રાજાને પણ નમસ્કાર કરશે. તેણે તેમનું મસ્તક ચુંબન કરીને તેમને પોતાના ખોળામાં બેસાડયા તેવારે ભામંડલ હરખત થઇ કહેવા લાગ્યો મારી બેને પ્રથમ વીરપત્ની હતી, તે આ વખતે વીર મા તા થઇ. સમ વીર પુત્ર પિતે ભટા માની છે. તથાપિ પિતા અને કાકાની સિાથે યુદ્ધ કરવું એગ્ય નથી, જેના યુદ્ધમાં મહામધ જે રાવણ, તે પણ સમિથે શ નહી. તેમની સાથે માત્ર ભુજાના બળવડે તમે કેમ યુદ્ધનો આરંભ
કરશે. ત્યારે તે કહેવા લાગ્યા કે હે મામા, મેહના યોગ્યથી આટલો ભય બિશ છે. અમારી માતા જે તમારી બેન, તેણે પણ અમને કહ્યું કે, “તમારા પિતાની સામે કોઈ પણ માલ નથી.” તે અમે જાણીએ છીએ. પણ યુદ્ધ મુકીને તેનેજ લજ્જા કેમ ઉપજાવીએ.
એમ ત્યો બોલતા છતાં પરસ્પર સેન્યોનું યુદ્ધ ચાલુ થયું. તેવારે “સુગ્રીવાદિક વિાધરો એમના સૈન્યને મારશે” એવા હેતુથી ભાંમંડલ સંગ્રામમાં ખાજો. એટલામાં તે બે કુમારો પણ યુદ્ધ કરવાને ઉક્યા. તેમની સામે સુશીવાદિક વિધાધરો નિશક યુદ્ધ કરા છતાં ત્યાં ભામંડલને આવીને પુછવા લાગ્યા કે, આ કોણ છે? ત્યારે તેણે કહ્યું કે, એ રામના પુત્ર છે. એવું પાંચળી સીતાની પાસે જઈ તેને નમસ્કાર કરીને તેની સામે ભુમી ઉપર ગયા. આઈ એક ઘડીમાં લવાણાજુએ રામના સૈન્યને ઘાણ કાહાડી નાંખ્યો. વનમાંના સિંહની પડે તે રાણમાં જ્યાં માં ફરવા જણાગ્યા. ત્યાં ત્યાં સ્થી, સારી, નિજદી, હાશ્વમાં આયુ લઇને રહ્યા નહી. ત્યારે પોતાનું પેન્ટ નાશ થયું. એમ જાણીને રામ લક્ષ્મણ યુદ્ધમાં આવ્યા. ત્યાં તે બાળકને તેને