________________
(૧૦૩)
મwwwwwwwwwwwwwwwwww~~
KONGS
આવી. મોટો છે જેને પ્રવાહ. પાણીમાં મોટા મોટા ચક્રાવર્ત થઈ રહ્યા છે, તેને જોઈને તથા તેના કાંઠા ઉપર આવીને રામચંદ્ર પિતાને પ્રધાનાદિકને કહેવા લાગ્યો, હવે આઇથી તમો પાછા જાઓ. આગળ રસ્તો ઘણું કઠણ આ વે છે. અમારી કુલ વારતા અમારાં મા બાપને જઈ કહેજો. અમારી માતાએ તથા ભારતની સારી પેઠે સેવા ચાકરી કરજો. એવાં રામનાં વાકયો સાંભળીને તે પ્રધાનાદિકોના મનમાં કરૂણાનો ભાવ ઉત્પન્ન થયાથી આંખોમાં આ સુ આવ્યાં તેથી વસ ભીંજાઈ ગયાં. ત્યોના ગદગદ કંઠ થએથી મુખમાંથી શબ્દ નિકળવાની શકતી રહી નહી તથાપિ આ રામના ચરણકમલની પાસે અમારી ગ્યતા કયાંથી? રામનો વિયોગ થયો માટે અમને ધિકાર છે. એમ જેમ તેમ બોલીને તથા માહા સંતાપે કરી પાછા ફર્ચા.
ત્યાર પછી સીતા તથા લક્ષ્મણ સહિત રામ તે નદી ઉતરીને પેલી તો રફ ગયો. તે વનમાં જતાં જ્યાં સુધી દેખાવા લાગ્યા, ત્યાં સુધી તે પ્રધાનાદિ કો તેમને જોતા ઉભા રહ્યા. જ્યારે અદષ્ટ થયા. ત્યારે તે અયોધ્યા નગરી તર ફ ચાલવા લાગ્યા. ત્યાં આવીને સર્વ વતાંત રાજાને કહ્યા. ત્યારે દશરથ રાજા ભરતને કહેવા લાગ્યું કે, રામ પાછો આવ્યો નહીં. હવે તુ રાજને અંગીકાર કર. તેમ તે ન કશ્યાથી મારી દિક્ષામાં વિઘન થશે, માટે એમ કરવું તને યોગ્ય નથી. ત્યારે ભરત કહેવા લાગ્યો કે, હે પિતા, મને રાજની ખપતી ન થી. હું પોતે મારા ભાઈ રામની પાસે જઇ તેને રાજી કરીને પાછો બેલા વી લાવીશ. એમ કહીને ત્યાંથી ભારત નીકળ્યો ત્યારે તેની માતા કૈકેઈ રાજા કહેવા લાગી કે, હે રાજા, તમે ભરતને રાજ્ય આપ્યું, તેથી તમારી પ્રતિજ્ઞા સાચી થઈ. હવે આ તમારે વિનઈ પુત્ર રાજને ગ્રહણ કરતો નથી. તેમજ તમારી બીજી સર્વ સીઓને ઘણું દુઃખ થાય છે. કેમકે મેં એ કામ કરતાં કાંઈ પણ વિચાર કરો નહી. તેથી તમે પુત્ર સહિત છતાં રાજ્ય અરાજ્ય રૂપ થયું કોશલ્યા, સુમિત્રા, તથા સુપ્રભા, એમનું રડવું કોઈથી પણ સહન થતું નથી. તે રદન સાંભળીને મારૂ રૂદય પણ ફાટી જાય છે. ત્યારે હવે આ ભરતની સાથે હું જઈને લક્ષ્મણ તથા સીતા સહિત રામને પાછા લાવવાથી સર્વને સુખ થસે. માટે મને આજ્ઞા આપે. એવાં કૈકેઈનાં વચનો સાંભળીને રાજ ઘણો રાજી થ છે, અને તેમને જવાને રજા આપી. ભરત તથા કંઈ ગામથી નીકળ્યા પછી છ દિવશે ત્યાં જઈ પહોતાં. તે વખતે રામ, લક્ષ્મણ તથા જાનકી, એ ત્રણે જ ણ એક ઝાડના થડ પાસે બેઠાં હતાં. તેમને જોઇને કઈ રથમાંથી નીચે ઉત
-
•
ન