________________
( ૪૧૨)
પાસ કરે તપ કરે તેથી તેને માત્ર અજીરણ થાય કેમકે અણુ પામ્યા અર્થના વિકલ્પ કરે તેની કરદથતા અજીરણનુ કારણ છે. ૫ ૧૦ ॥
જો મન ચપળ છે તે વચન ગુમી કરે નેત્રને ઞાપર્વ હઁગીત ાકાર ચેષ્ટા વિના કાઉશગ કરે તે સર્વ વિપરીત જાણવુ તે સર્વ ધૃતતા પણાને પામે અને એવી રીતે તેપણે કપટ કીયાના કરનારા તે માહાટા ચાર છે તે જ મતને લુટનારા છે ॥ ૧૧ ૫
તે માટે મનને ભલી રીતે નીય થકી સાધન કરે તેજ પંડીતને મ નાથુધીરૂપ ચુર્ણ છે અને પર્મ પુષાર્થને વિષે રાતા જે સુતી તેને મુક્તિ સ્રીને વશ કરવાનુ આઘધ છે ! ૧૨ ૫
શિાંતરૂપ કમળને વિસ્તૃત કરવાને મનસુધી તે સુર્યકાંતીરૂપ છે ઉપસમરૂપ જળ કલ્રાલ વધારવાને મન શુધી તે પરમ સુંદર જડી બુટી એષધ છે ! ૧૩ ૫
વળી મન શુધી તે અનુભવના માહોટો અશ્રત કુંડ છે તથા ચારીત્રરૂષ હંસને રમવાને કમળની છે અને સર્વ કલક હરવાને અગ્ની સમાન મન શુધીને કહી છે ૧૪ ૫
પ્રથમથી વ્યવહાર ચે રહ્યા અહુવા જે પુરૂષ તે અશુભ વિકલ્પની ની વૃતી જે નાશ કરવુ તેને વીષે તત્પર થઇને શુભ વિકલ્પ મઇ જે વ્રત તેની સેવા કરે . તેથી અશુભપણુ ટળી જાય જેમ કાંટા વડે કાંટો નીકળી જાય છે તેની પેઠે ॥ ૧૫ ॥
જેમ મંત્રવાદી પુરૂષ મંત્ર પદ્મ સમાર્ટી સુધી મંત્રનો શબ્દ ધીમે ધીમે મ નમાં ભણે પણ, સર્પના વિષને ટાળે તેમ જે દેશથી .નીતી કરે તે પણ પ્રગટપણે પ્રથમ મનને ગુણકારી થાય. ૫ ૧૬ ॥
જે રૃખી તાજ નખળા અને ભુડા અહવુ જે વિષય તેના .વ્યાપારથી તંરતુ ચીત ઘણુ ચતુરાઇથી વસ્તુને વિષે લાગે તે વસ્તુ આત્માના સાથે એડીએ તેવારે તેનુ પ્રતીીંખ ભાસે પણ તે આત્મ ધરમ નહી તે પણ્ અધ્યા મ રીતે તેનુજ અવલખન રડુ કહ્યુ છે. ૧૭ ॥
પછી કાંઇ નીશ્ચય કલ્પના થઇ અને વ્યવહાર પટ્ટની મર્યાદા ગળીત થ ઇ એ ગાઢુંનથિમે કોઇ એવી · વેંચણને ચેતના સન્મુખ થઇ તેવારે સર્વ નીવૃતી રૂપ સમાધી થાય ॥ ૧૮ ૫
જેવારે સર્વ ખાજ્ય વિષયથી રૂદય ખમ્યું તેવારે પોતાના સ્માત્માને વિષે