________________
( ૧૨ )
મહા દુઃખ રૂપ દંડ કકરવાનુ કહ્યુ છે! હે કેતુ કલકથી રાખ્યું. એમ મારો તિરસ્કાર કરો.
પણ મને વિચાર કરયા વિના કહાડી મુકી કે? ને રચા! શાસ્ત્રમાં તા પહેલાં અપરાધ જોઈને પછી દંડ મતિ સાસુ! મને ઘરમાંથી કહાડીને તે તારા કુળને કરચા વિના જરૂર કલંક લાગત કે? મારા બાપે પણ તે આવા વિચારથી કે, જો હું એ કન્યાને મારી પાસે રાખી લઇશ તે એ ના સસરા સાથે મારા દ્વેષ થશે; સ્નેહ રહેવાનેા નહી. એવા કુતી કરનારા તે નહીં, પણ મારા પ્રારબ્ધ છે. જે સ્ત્રીઓ સાસુથી દુ:ખ પામે છે, તેને માતા વિના ખીજું કોઇ પણ ધીર દૈનારૂં નથી. અને છોકરી ઉપર માતાની ઘણી પ્રીતિ હાય છે એવી રીતિ છે, તોપણ મારી માતા તો સર્વથી દુશ્મન થઇ? અરે! મને ચાર મીઠાં વચનેાથી તે સમજાવવી હતી! માટે પિતાથી પણ માતા ઘણી નિર્દય થઇ ! હે ભાઇ, તારા ઉપર હું શું દોષ રાખું? ખાપ ૭વતા છતાં પુત્ર ઉપર વાત રાખવી. ચૅગ્ય નથી, હું મારા પ્રાણપ્રિય પતિ, તુતા કેવળ નિર્દેષી છું. કેમકે તને એ વાતની કાંઇ પણ ખબર નથી, અને દુર છું માટે તારા ઉપર તે કાંઇ પણ ખેાલ રખાય નહીં. તથાપિ એટલુ તે ખરૂ કે મારા પુર્વ જન્મનાં તરશાંક વડે તારા સહિત સર્વ પરિવાર આ વખતે મારા શતર્ રૂપે થયા છે, ( આંખમાંથી અખંડ પાણીની ધારા પડતી છતાં દેવને યાદ કરીને કહે છે) હે ક! પતિ વિના સી એક ઘડી ૫ણ જીવતી રહેતી નથી; એમ છતાં મુઝ અભાગણીને તે કેમ આટલા દહાડા જીવતી રાખી? હજી સુધી મારા મૃત્યુ થતા નથી, માટે મારા જેવી ખીજી કોઇ પણ આવી ભાગ્યહીન હશે નહીં. પુર્વ જન્મમાં તરાં કર્મના જેટલા જગતમાં પ્રાણિ છે, તે બધામાં મને મુકુટમણિ રૂપ કહિયે તો ચાલે. ઇત્યાદિક એવા વિલાપા કરવા લાગી કે, જાણે ઘડીકમાં પ્રાણ મુકી દેશે. ત્યારે તેની સખી વસંતતિલકા ધૈર્ય દેવા લાગી કે, હે મારી પ્યારી સ્વામિણી, ઘણા શાક કરયાથી કાંઇ દુ:ખની નિવૃત્તિ થનાર નથી, માટે સારાં અથવા તરશાં કર્મ જે ઉદય થયાં હોય તે ભાગવે છુટકા છે, એવી રીતે સમ જાવીને તેને લઈને આગળ ચાલતી થઇ. કેટલેક દુર ગઇ ત્યારે એક ગુફા તેને દીઠામાં આવી. તેમાં નિરખી જીવે છે તે એક અમિતગતિ નામના મુનિ ધ્યાનમાં બેઠેલા તેમણે દીડા. તેને નમકાર કરીને અજના તથા ૧સંતતિલકા બેઉ વિલખા કરતી તે મુનિની સામે આવીને બેઠી. કેટલીએક વૈળા ગયા પછી સાધુએ સમાધિ ઉતારી ત્યારે સામે બેઠેલી બે દુ:ખની મારી