________________
( ૧૦ )
વારના રામ, લક્ષ્મણે તથા કુંભકરણાદિક ત્યાં આવીને તથા તેમને વંદના ક રીને, તેમની પાસે ધર્મ સાંભ. દેશનાની સમાપ્તી થયા પછી ઈદ્રજીત અને મેઘવાહનને વિરાગ ઉપનાથી. તેવા મુનિને પૂર્વ જન્મની વાત પુછવા લાગ્યા. ત્યારે તે મુનિ તેમને કહેવા લાગ્યા.
ભરતક્ષેત્રમાંની કૈલાંબી નામની નગરીમાં પ્રથમ તથા પશ્ચિમ નામના અતિ દરિદ્રી તમે બેઉ ભાઈ થયા. એક વખતે ભવદત્ત નામના મહામુનિ પાસે ધર્મ સાંભળીને તેમણે દિક્ષા લીધી. પછી કષાયને તજીને મુનિ વિહાર કરવા લાગ્યા. કોઈ એક સમયે તે બેઉ જણ કેશાંબી નગરીમાં આવ્યા. ત્યાંના નંદીધેષ નામના રાજાને પિતાની સી ઇંદુમુખી સહિત ક્રીડા કરતાં જોઈને. પશ્ચિમ નામના મુનિએ નિયાણે બાંધ્યો કે, આ તપના પેગે આવી ફીડા કરનારાનો હું પુત્ર થાઊ, તેને બીજા સાધુએ વારો તથાપિ તે નિદાન તેને પાકો બંધાઈ ગયો. તેથી મરણ પામ્યા પછી તે પશ્ચિમ તેજ રાજાને રતિવધન નામને પુત્ર થયો. ક્રમે હરી યોવન અવસ્થા પામીને રાજ ઉપર બેઠો. ૫છી તે પિતાની પઠે સ્ત્રીની સાથે ક્રીડા કરવા લાગ્યો. અને બીજે મુનિ કાળ કરી ગયા પછી નિદાન તપના ગે પંચમકલ્પ દેવલોકમાં એક પરમ મહદ ક દેવ થયો, તેણે અવધિજ્ઞાન વડે પોતાના પુર્વ જન્મના ભાઇની ઉત્પતી જાણીને તેને બંધ કરવા સારૂ તે દેવ મુનિના વેશે ત્યાં આવ્યો. તેને જે ઈને રતિવરધન રાજાએ આસન ઉપર બેસાડો. પછી બંધુના સ્નેહે કરીને મુનિએ પોતાનો તથા તેને પુર ભવ કહી સંભળાવ્યો. ત્યારે રાજાને જાતિ
સ્મરણ સાન થયું. તેથી વિરાગને પામીને તેણે દિક્ષા લીધી. ત્યાંથી કાળ ક રીને વિદેહ ક્ષેત્રને વિષે, વિબુદ્ધ નામના નગરમાં તમે બેઉ ભાઈ રાજા થયા તે રાજ મુકીને તમે દિક્ષા લીધી કાળે કરી દેહત્યાગ કરીને અસ્પૃત દેવલોકમાં ગયા. ત્યાંથી આવીને આ પ્રતિવિષ્ણુ જે સવાણ, તેના ઘેર ઇંદ્રજીત તથા મેઘવાહન એવા તમે બેઉ પુત્ર થયા. અને રતિવરધનની માતા ઇંદુમુખી પણ ઘણા ભવ ફરીને તમારી માતા મંદિરી થઈ, એ વાત કુંભકરણાદિક અને મંદોદરી આદિકે સાંભળીને તે જ વખતે તે સાધુની પાસે દિક્ષા લીધી. પછી રામ લક્ષ્મણ અને સુગ્રીવ તે મુનિને નમસ્કાર કરીને તથા પદાર બિભીષણને આગળ કરીને તેણે દેખાડેલા મારગમાંથી લંકામાં ગયા. ત્યાંથી પુષ્પગીરી ૫૨ વત ઉપર ઉપવનમાં ગયા. ત્યાં હનુમાનના કહ્યા પ્રમાણે રામે સીતાને દીઠી
તે વખતે પોતાના પ્રાણની પકે સીતા પાસે જઈને હું હમણાં જ . આ
---..
.
:..
-
-