________________
(૪૭9). ગ થઇ જાય ત્રીજો નિયાણા કરે ચોથો રોગના ઔષધની ચીંતા કરે એ ચાર આર્ત ધ્યાનના પ્રકાર છે u ૫ એમધે કાપાત નીલ અને કૃશ્ન એ ત્રણ લેશ્યાને સંભવ છે કેમકે જેમાં અતી કલીષ્ટ ભાવના નથી કોઈક મની પરણુતીના પરણામે કરી એ ત્રણ લેયાનો સંભવ છે. ૬ .
બકોર કર ઊચવરે રડવું સચના કરવી નામ દઈને રડવું મારવું માથાના વાળ તોડવા ઇત્યાદીક પંડીત આ ધ્યાનનાં લક્ષણ કહે છે. ૭ અમે મંદ બુદ્ધી છેએ એમ કહીને પિતાનું કાર્ય નિંદે અમે શું પાળશું મુક્તિ મા તો મોટો છે એમ પ્રસંસા કરે એ રીતે વિમીત થફ લોક પાસે માંગ તો ફરે ઇત્યાદીક દુર્જનની રીતી છે. | ૮ |
જે પ્રમાદી હોય વિષયમાં લીન હેય ધર્મથી ઉલટો હોય અને વાણીને ગોપવે તે પુરૂષ આર્ત ધ્યાનમાં પ્રવર્તે છે આ છે માટે એ ધ્યાન ઉપલાં ગુણઠાંણ પામતાં થકાં પ્રમાદમાં પાડે અને એ ધ્યાન છઠી ગુણઠાણ લગે રહે માટે મોટા મુનીએ સર્વ પ્રમાદનુ મુળ તથા તીચગ તીમાં પાડે એવું જાણીને એ ધ્યાનને છોડવું | ૧૦ | નિરદય હેય જીવનો વધ બંધનાદીક ચીંતરે આકરો ધી ય ચાડી હેય જુઠુ બોલી મીથ્યાત્વનુ વચન બેલે માયા કપટ ધરે છે ૧૧ છે ચોરીને કરનાર પમાર્થ રહિત કે રૂપ અગ્નીચે ધમધમતે ધનનો સંચય કરનાર ધનને ડાટી રાખે પણ શંકાએ મેલુ મન રાખનાર એટલે રખેને કોઈ માહારૂ ધન જુએ અને લેઈ જાય. ૧૨
એ રીતે ધીયાંનને કરવે કરાવવું અને અનુ મોદવાની સ્થીતીએ કરી એ ધ્યાન દોષનું કારણ છે એ ધ્યાન ચોથા અવિરતિ ગુણઠાણું શુદ્ધી હોય એ રીતે રદ્ર ધ્યાનના ચાર ભેદ કહ્યા છે ૧૩ | કાતિ નીલ અને કૃશ્ન એ ત્રણ લેસ્યાનો ઇહાં સંભવ છે એ અતી સંકલીષ્ટ રૂપ જે કર્મ તેના પરીણામથી હોય છે. મેં ૧૪
માથે ઘણા દોષનું કારણ છે નાના પ્રકારના જીવને મારવાના દોષે કરી હીસાદીકમાં પ્રવરતી થાય પાપ કરીને જે ખુશી થાય છે ૧૫ મે નિરદય પણ પશ્ચાતાપ પણ પર આપદાએ રાજી પણુ અને મહા વિષઈ પણું એ ચીન્હેકરી એ ધ્યાન નરકના દુખને આપનાર છે માટે એ ધ્યાનને છાં. ૧
- એવાં એ બે ધ્યાનમાહ રિબળ છે અને ઘણું પરીચય કરીએ તે છે I તેહથી કડવા વિષાક કમરે મટે છઠ્ઠા છે
વિપાક મગ. માટે ડાઘા પુરૂષ અહયારું કરતાં જ
' '' '
*
*
*
* * *