________________
-
-
---
--
-
--
----
---
--
-
ઉપર જે રાજાએ વિદ્યા અને સાધુ બળે કરી મહા ગતિ છે, તે પણ સારુ વણને કર ભાર આપે છે. આજ દિવસ સુધી તારૂં સમણુ નહતું, તથા તારી નર્મતા વડે જેમ તેમ આટલો વખત ગયો, હમણાં આ તારો ભકિતના વખત છે, ત્યારે હવે ભક્તિ અપવા ન બતાવું. ભકિત ક્યા શક્તિ થકી હીન થઇને યુદ્ધ કરીશ તો પછી દીવાને પામીશ. એમાં તે ઇતનાં વાઈ સાંભળીને ઈદ્ર રાજા તેને કહેવા લાગ્યો કે હે જસુ, જે હલના રાજાઓ હતા તેમણે આજ દિવસ સુધી રાવણની પુજા કરી; તેથી એ આટલો બધો 9ન્મત્ત થઈને મારી પાસેથી પોતાને પુજાવવાની ઈચછા ફરે છે, તે ન કરવી છેઇએ. આજ દિવસ સુધી તો જેમ તેમ રાવણને વખત સુખે ગમે, પણ આ વખત એના કાળરૂપ થયો છે એમ સમજ. ત્યારે તું અહીંથી જઈને તારા સ્વામીને પોતાની ભક્તિ અથવા શકિત બતાવવાનું કહે. પિતાની ભક્તિ અથવા શક્તિ બતાવશે નહી તે તે નાશ પામશે. તે સર્વ વૃત્તાંત (તે રાવણને આવી કહ્યું. એમ સાંભળીને મહા ઉત્સાહ છે જેને, એ રાવણું મા હા કોપાયમાન થઈને યુદ્ધ કરવા સારૂ પિતાના સૈન્ય સહિત તત્પર થયો. અહીં ઈદ્ર રાજા પણ રથનુપુર નગરમાંથી બહેર નિકળ્યો, કહ્યું છે કે જે વિર પુરૂષ છે તે બીજા શુરવીરનો અહંકાર સહન કરતા નથી.” પછી યુ. દ્ધને આરંભ થયો. તેમાં સામતની સામે સામત, સિનીકની સામે સિનીક, તથા સેન્યાની સામે સેન્યા થઈને પરસ્પર લડવા મંડી ગયા. તે વખતે સંવર્તકમેઘ, તથા પુષ્પરાવર્તમેશની પેઠે બેઉ સિન્ય તથા રાઓનું યુદ્ધ થવા લા ગ્યું. તે વખતે ઈદ્ર રાજાના શુરવીરોએ એટલાં બાણ છેડ્યાં કે જાણે વરસાત થતો હેયની? તે જોઈ રાવણ ભુવનાલંકાર નામના પોતાના હાથી ઉપર આરૂઢ થયો થકો હાથમાં ધનુષ્ય બાણ લઈ પોતે મારવા મંડી ગયે, સામે ઈદ્ર પણ તેવી રીતે જ મારવા લાગ્યો. કોઈ કોઈથી હટે નહી. બેઉ રાજા વચ્ચે એવી હણમાર થયાથી તેઓના હાથીઓ એક એકને આવી વળગ્યા, ને પિતાના દાંત વડે એક બીજાને મારવા લાગીયો. તે એવા જોસથી વઢવા લાગીયા કે, તેમના દાંત મારતી વખતે તેમાંથી અગનિની તણખી નિ, કળવા લાગી. પછી જેમ વિરહણી સ્ત્રીના હાથમાંથી કાંકણ નિકળી જાય, તેમ તેમના દાંતોમાંના સોનાનાં કાંકણે પૃથ્વિ ઉપર પડ્યાં. દાંતે ભાગી ગયાથી ક્ષીણ થએલાં તેઓનાં શરીરમાંથી તથા તેના ગંડસ્થળમાંથી મને ની ધારાની પેઠે લોહીની ધાર નિકળવા લાગી. તેમની ઉપર બેઠેલા રા છે