________________
( ૨ )
રાજ્યદાન કરવા વિષે પિતાએ મને પુછ્યુ. એથી માત્ર મારૂં મન ખિન્ન થાય છે. રાજાએ સંતુષ્ટ થઇને કોઇ એક ચાકરને રાજ્ય આપ્યુ હોય, તે પણ તે ના નિષેધમાં અથવા અનુમતિમાં હું સમર્થ થનાર નથી કેમકે મને તે પિ તાની આાજ્ઞા પાલન કરવા યાગ્ય છે. ને એજ મારો ધર્મ તે, ભરત જે છે તે હુંજ છું, અને તમને અમે બેઉ સરખા છીએ. માટે મોટા આનંદે કરી ભરતને રાજ્ય ઉપર બેસાડો. એવુ રામનુ ખેાલવુ' સાંભળીને દશરથ રા જાવિસ્મિત થઇને પ્રધાનાને કહે છે, એટલામાં ભરત બાલ્યા. હું સ્વામિન તમારી સાથે દિક્ષા લેવાને મે' પ્રથમજ પ્રાર્થના કરી છે. તે કોઇના કહેવા અન્યથી થનાર નથી, એવું ભરતનુ બાલવુ સાંભળીને રાજા કહે છે કે, હે વ તમ, મારી પ્રતિજ્ઞા તું ખાટી કર નહી, તારી માતાને મેં વર આપીને મા ૨ી પાસે આજ દિવશ સુધી રાખ્યા હતા. તેના ખટલા આજ કૈકેઇએ તને રાજ્ય દેવાના માગ્યા. તે તારી માતાની આજ્ઞાં ફેરવવા ચાગ્ય નથી, તારે પાસે બેઠેલા રામ પણ ભરતને કહેવા લાગ્યા કે, તને જો પણ ગર્વ નથી તા પણ પિતાની પ્રતિજ્ઞા પાળવા સારૂ તુ આ રાજ્ય કર. એવુ રામનુ ખેાલવુ સાંમળીને જેની આંખોમાં પાણી આવ્યુ છે, એવા તે ભરત રામના પગમાં માંથુ રાખીને તથા હાથ જોડીને ગદગદ સ્વરે ખેાલવા લાગ્યા. આ રાજ્યદે વાને પિતાથી તમે ચાગ્ય છે, પણ મને એ રાજ કરવા ચેાગ્યું નથી. તમે પિતાના પુત્ર છે. ને હું પિતાના પુત્ર નથી કે શું? તમારાજ નાના ભાઇહુ છુ, આ નિશ્ર્વકર્માં જો મેં કહ્યું તે મારા જેવા ખીજો કોઇ મુરખ નથી. એવુ તેનુ ખાલવુ સાંભળીને રામ કહે છે રાજા, હું આંઈ છતાં આ ભરત રાજ્ય કરનાર નથી. તેથી હું વનવાશ જાઊ છુ એ પ્રમાણે રાજાની રજા લઇને તથા ભિત વડે પિતાને નમસ્કાર કરીને તે સમયે ભરત રૂદન કરતા છતાં તેને મુકીને પોતાનાં ધનુષ્ય ાણુ હાથમાં લઇને રામ વનવાશ જ વા સારૂ બાહાર નીકળ્યા.
રામ વનવાશ જાય છે, એમ જાઇને દશરથ રાજા વારવાર મુરછાઈઅે પડવા લાગ્યા, પછી રામ કૈાશલ્યાને નમસ્કાર કરીને તેને કહે છે કે, હે મા તા, હું તારા જેવા પુત્ર છુ તેવાજ તને ભરત છે. પાતાની પ્રતિજ્ઞા સાચી ક રવા સારૂ પિતાએ તેને રાજ્ય દીધુ. તે હું માંઇ છતાં તે રાજ લેતા નથી તે કારણ માટે મને અવશ્ય વનમાં જવું છે, જેવી મારી ઉપર તારી માત્ર ક્ષી છે, એવીજ ભરત ઉપર રાખજે. સારા વિચારથી તુ કદી પણ દુઃખી