________________
~~~
~
~
(૧૨) ચરણોમાં આવી પડશે. તેને સ્પર્શ થતાં જ તે રોગ રહિત થઈ ગયો. પાંખ છે સોનાના થયાં. ચાંચ પરવાળાની થઈ. લાલ મણીના પગ થયા રત્ન જેવી કાંતિ થઈ. રત્નાકર જેવી જટા થઇ. તે દિવસથી તે પક્ષીનું નામ જટાયુ પડ્યું. એ ચમત્કાર જોઈને રામચંદ્ર તે મુનિને પુછવા લાગ્યા. કે આ મા હાક્રોધી, તથા માંસ ખાનાર ગીધ પક્ષી તમારા ચરણે પાસે આવીને કેમ શાંત થયો, પ્રથમ એના અંગના અવયવ વિરૂપ હતા તે ઘડીકમાં સુરૂપ થ. યા. એના શરીરની કાંતી રત્નો જેવી કેમ થઈ ? ત્યારે રામ પ્રત્યે સુગુપ્ત મુનિ કહેવા લાગ્યો.
હમણાં અમારાં દરશન થયાં તેનું પુર્વ જન્મનું વતાંત સાંભળીને આ ને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યુ. અને અમારા ચરણ સ્પર્શરૂપ ઔષધી મળ્યા થી એને રોગ જતો રહ્યા. એ બધે વ્રતત સાંભળીને પક્ષી ઘણે રાજી થયો પછી તે મુનિઓને નમસ્કાર કરી ધર્મ સાંભળી શ્રાવક થયો. પછી તેને મુનિએ છવઘાત, માંસ ભક્ષણ, રાત્રે ભોજન વગેરે ખરાબ કર્મનો પચખાણ કરાવ્યો. અને તે બેઉ મુનિ રામને કહેવા લાગ્યા કે, આ તમારો સાધમાંક છે. માટે એને પ્રતિપાલન કરો. “સાધર્મવાત્સલ્ય શુભકારક છે, ” એવું કરી છદ્ર વચન છે. ત્યારે રામે કહ્યું કે, એ અમારો ભાઈ છે. એમ અમે
શું. એમ કહીને તે બેઉ મુનિઓને ઘણી પ્રીતી વડે વંદન કરી. પછી તે મુનિએ આકાશ માર્ગ ગયા. અને રામાદિક ત્રણ જણ તે દિવ્ય રથમાં બે શીને જટાયુ સહિત ક્રિીડા કરવા લાગ્યા.
પાતાલ લંકામાં ખર અને ચંદ્રનખાના પુત્ર શબુક અને સુંદ એ બેઉ ધિવન અવસ્થામાં આવ્યા. તેમાં શંબુ સુહાસ નામનો ખડગ સાધવા સારૂ જવા નીકળ્યો. તે વખ તેના પિતાએ તેને ઘણુ સમજાવ્યું. તથાપિ તે નું ન માનતાં તે દંડક નામના વનમાં ગયા. ત્યાં એક કોચરવા નામની ન દીના તીરે એક વાંસનું વન અને તેમાં પેશીને કહેવા લાગ્યો કે, જે કોઈ મને અહીંથી કાપાડશે તેને હું મારી નાંખીશ. એમ કહીને તે ખડગની સાધના કરવા સારૂ તે અન્ન ન ખાનારે, અતઃકરણ થયાં છે. જેના નિરમલ ઇઓિ જે છે છતી છે, બ્રહ્મચર્ય વ્રતને પાળનારો. શબુક એક વડની ડાળીને પગલાં ધીને બાર વર્ષ અને છ દિવશે સિદ્ધ થવાવાળી વિદ્યા સુર્યહાસ ખડગ મળવા સારૂ સાધવાનો આરંભ કરવા લાગે. તે સમયે તેને વડવાગરણ નામના પક્ષીની ઉપમા દેવાય. એવી રીતે બાર વર્ષ અને ચાર દિવશ થયા સુહાસ
~~
~
~~
~~~~~
----
-----------
*
ના
-
-
- - -
*