________________
જે ગુણ છે અરૂપી છે તે નિશ્ચય નયની અપેક્ષાએ છવ છે જીવના પરજાય છે તે માટે એક જીવ બીજે સંવર ત્રીજે નીકરા એ મોક્ષ એ ચાર છે | વ તત્વ છે તે જીવ તત્વમાં સમાય છે ઈતીય
- હવે કોઈક એકાંત પક્ષ રહીને આશ્રવ છવ કહે છે તે કહેનાર અને જાણ દેખાય છે પછે તો કેવળી વચન સત્ય છે પણ સુત્રમાં જતાં તે આશ્રવને છવપણ કહેવું એમ જણાતું નથી જે કુહેતુ લગાડી આશ્રવને છવ કહી ભેળા લોકોને ભરમાવે છે તેની રીતી કહે છે.
જીવનાં જે અસુભ ભાવ તે આશ્રવ છે એ ન્યાયે આશ્રવને જીવ કહી એ એમ તે કહે છે પણ તે મારગના ન્યાત્મ ગ્યાનના અજાણ્યા - ખાય છે માટે પક્ષપાત મુકીને ન મારગની લીની ઓળખાણ કરો તે આશ્રવ તે પ્રત્યક્ષ અજીવના પરજામાં ભળે છે તેનો વિચાર એમ છે જે આશ્રવ ગુણ કરમ ગ્રહણ કહે છે તે કરમ ગ્રહણ તો છવ વિના માત્ર 1 પુદગળ નવા કરમને કેમ ગ્રહણ કરી શકે તેમજ વળી અરૂપી વસ્તુને પણ તે ગ્રહણ કેમ કરે તે તો અનાદી કાળની કરમ વરગણું સાથે છે તે કરમ - A રગણાથી છવ કરમ ગ્રહણ કરે છે માટે જીવની ભુડા ભાવનો કરતા પણ ક. રમજા છે તે કરમ વિના જે જીવના ભુડા ભાવ થતા હોય તો સીદ્ધના છો ને પણ ભુડા ભાવ થવા જોઈએ પણ સિદ્ધ તે અકર્મક છે માટે તેના તે ભુડા ભાવ નથી તેથી પ્રતિક્ષ દેખાય છે જે એ આઠ કરમ અનાદી કાળના જીવ સાથે લોલી ભુત છે તેજ કરમને ગ્રહણ કરે છે જેમ અગ્નીના પ્રયોગ થી પાણી ઉષ્ણ થાય છે પણ તે ઉષ્ણતાનો કરતા અની છે પણ પાણી નથી તેમ ભુવા ભાવનો કરતા કરમ છે પણ જીવ નથી તે માટે એનો કરતા કરમ છે એમ ઓળખતાં તથા કાર્યનાં કારણ દેખતાં તે આશ્રવ અષ્ટવ તત્વમાં સમાય છે પરજાય તત્વ છે નિશ્રયનમે અતાં તે હેય પદાર્થ છે કમથી નિપને છે પરગણે છે તે માટે આશ્રવ અથવા સદUણ ધારવી.
; વળી કઈ સુભ પગને સંવર કહે છે તે પણ મલતે નથી કેમકે ઈરિયાવહ અને સુખ મથી થામ છે માટે એ માય છે તે પણ