________________
(૫N)
-
છે
,
~
~
-~
--
~
લન કરવા વિશે થઈ તેથી આજ દિવસ સુધી રહે. હવે મને દિક્ષા લેવા ને આજ્ઞા આપ. આ સંસારથી હું વિરકત થ છું. તેથી હવે હું અહી રહેવાને સમર્થ થનાર નથી. એવું ભારતનું બોલવું સાંભળીને રામની આંખમાં આંસુ આવ્યાં, ને તેને કહેવા લાગ્યો કે, હે વત્સ તું આમ કેમ બે લે છે ? આ રાજ તું જ કર. તારી ઉત્કંઠાથી હું અહી રહીશ રાજ સહિત અમને મુકીને જવું તને યોગ્ય નથી. એવો રામને આગ્રહ જાણીને ભરત રામને નમસ્કાર કરીને ત્યાંથી ઉઠયા. એટલામાં લક્ષમણે તેનુ હાથ પકડી લીધું. ભારતની દિક્ષા લેવાની સીતા તથા વિશલ્યાદિકે વાત સાંભળીને તેને દિક્ષાનો આગ્રહ મુકાવવા સારૂ વિચાર કરીને જલક્રીડા કરવાને ભારતની પ્રા ર્થના કરી. તે સ્ત્રીઓના આગ્રહથી અંતઃપુર સહિત ભરત કીડા કરવા - રૂ ગ. જો પણ પોતે વિરકત હતા, તો પણ તેમની સાથે બે ઘડી સુધી જળક્રીડા કરી. પછી જલમાંથી ભાહાર નીકળીને તીર ઉપર હંસની પઠે ભરત રાજા ઉભે રહ્યા. એટસામાં ભુવનાલંકાર હાથી સ્થંભ ઉખાડી ભારત પાસે ગયો. તે માટે કરી અંધળો હતે. તથાપિ ભરતને જોતાં જ મદરહિત થઈ ગયા. તેમજ તેના દરશન થકી ભારત પણ આનંદને પામ્યા. ત્યારે તે ઉપદ્રવ કરનારા હાથીને બાંધવા સારૂ રામ લક્ષમણ તથા બીજા સુભટ આ યા. પછી રામની આજ્ઞાથી માવંતે પકડીને હાથીને થંભની પાસે આ
. ત્યાં દેશભુષણ અને કુલભુષણ એ બે મુનિ આવ્યા. તેમને વંદન કરવા સારૂ પરિવાર સહિત રામ, લક્ષમણ, અને ભરત એ ત્રણે જણ આવ્યા. તે વખતે તેમને નમસ્કાર કરીને રામ પુછવા લાગ્યો કે, મારો હાથી ભરતના દરશનથી મદ રહિત કેમ થયો ? ત્યારે દેશભુષણ કેવળ જ્ઞાનના પ્ર ભાવે કહેવા લાગ્યો. તે પુર્વે રૂષભસ્વામીની સાથે ચાર હજાર રાજાએ દીક્ષા લીધી. તેમાં રૂષભસ્વામી આહાર મુકીને તથા મિન ધારણ કરીને વિહાર કરવા લાગ્યા. તેથી તેમની સાથેના સર્વ તાપસ આહાર શિવાય દુ:ખી થયા. ત્યમાં પ્રહાદન સુપ્રભ રાજાના, ચંદ્રદય, તથા સુરોદય એ નામના બે તાપસ પુત્ર હે તા. તે ઘણું કાળ ભવ ફરીને તેમના ચંદ્રદય ગજપુરના હસ્મતિ રાજાની સી ચંદ્રલેખાના ઉદરથી કુલંદર નામનો પુત્ર થયો. અને સુરદય પણ ત્યાં જ વિસ્વભુતિ બ્રાહ્મણની અગ્નિકુંડા નામની સીના પેટે શુતિરતિ નામનો પુત્ર થશે. પછી તે કુલકર રાજ્ય ઉપર બેથીને કોઈએક દિવસે તાપસના આશ્ર
~-
-~-~ -
- * ---
- ,
* * **
- *