________________
(૧૯) સામે યુદ્ધ કરનારા લક્ષ્મણના હથિયારો પણ નકામાં થયાં. એટલામાં અંકશે લક્ષ્મણના હદયમાં એક બાણનો પ્રહાર કરો. તેણે કરી તે મુર્શિત થઈને રથની ઉપર પડશે. ત્યારે વિરાધે રથને અડ્યા તરફ ફરજો. એટલા સાવધ થઈ) લક્ષ્મણ બેલ્યો કે હું વિસધ, આ તે નવીન શું કામ કર્યું? રામને ભાઈ અને દસરથનો પુત્રે જે હું તેને એ અયોગ્ય છે. માટે જ્યાં આપણે શતરૂ છે ત્યાં જલદી રથને લઈ જા. આ ચક્ર વડે તેનું માથું હું કાપીશ.
(એવું સાંભળીને વિરાધ અંકુશની પાસે રથ લઈ ગાયે, ત્યારે ઉભો રહે. ઉમે રહે! એમ બોલીને તથા ચક્રને ફરાવીને મહા ધે કરી લક્ષ્મણે તે અંકુશ ઉપર નાખ્યું. ત્યારે અંકશે બીજા અનેક શા નાખ્યાં તેમજ લવણે પણ ચક્ર તોડવા સારૂ ઘણાં હથીયારો નાખ્યાં. પરંતુ તે કોઈને ન માનતાં મોટા વેગથી આવી અંકુશને પ્રદક્ષિણા કરીને જેમ માળામાં પક્ષી આવી બેસે, તેમ તે પાછું લક્ષ્મણનાં હાથમાં આવ્યું. ત્યારે તેણે ફરી નાખ્યું. તે વખતે પણ જેમ હાથી પોતાની રહેવાની હસ્તિશાળામાં આવે તેમ તેને પ્રદક્ષિણા કરીને ફરી તેના હાથમાં આવ્યું. ત્યારે રામ તથા લક્ષ્મણ ચિંતાતુર થઈને વિચાર કરવા લાગ્યા કે આ ભરતક્ષેત્રને વિશે બળદેવ વાસદેવ એજ બે પુરૂષો છે, અમે નથી. એટલામાં સિદ્ધાર્થી સહિત નારદમુનિ
ત્યાં આવીને ચિતામાં બેઠેલા રામ લક્ષ્મણને કહેવા લાગ્યો.) જે હર્ષના છે. કાણે આ સોક કેવો? પુત્રના હાથે પરાજય થએલે લોકોના વંશને પ્રકાશકરનાર થતો નથી કે આ લવણાંકુશ સીતાના ઉદરથી જન્મેલા છે, એને તારા પુત્ર છે. આ યુદ્ધના મિષે કરી તેને મળવા આવ્યા છે. એ શતરૂઓ નથી. તેની નીશાની આ ચક્ર તેને મારવાને સમર્થ ન થતાં વ્યર્થ ગયું. એ જાણી લેવી.
(પછી સીતાના ત્યાગથી પુત્રની સાથે યુદ્ધ થવા સુધી સર્વ વતાંત તેને નારદે કહી સંભળાવ્યો, તે સાંભળીને રામ મહા શકે કરી દુઃખિ થયો થકો મુછાને પામ્યો. તેની ઉપર ચંદનનું પાણી છાંટ્યા પછી સાવધ થઈને લક્ષ્મણ સહિત આંખમાં આંસુ લાવીને પુત્રની વાત્સલ્ય કરવા સારૂ લવણાંકુશની પાસે ગયે ત્યારે તેઓએ રથમાંથી ઉતરીને રામ લક્ષ્મણના પગ ઉપર માથાં રાખ્યાં. રામ તેમને પિતાની ખેાળામાં લઈને તથા મસ્તક ચુંબન કરીને શેકprખાહથી મોટેથી રડવા લાગ્યોપછી લક્ષ્મણે તેઓને રામના ખેાળામાંથી | પિતાને મેળામાં લઈ મસ્તક ચુંબન કરીને તેમનું અલગ “કર્યું. ત્યારે