________________
=
''
ને ''
**
*******
** *: - ::
તે વિભાવપણુ સારૂ નરનું કહેવાની રીતે જેવારે ન ભાસે તેવારે શુદ્ધ નયમાં રહે થકી પ્રબળ સમતાને પામે છે. ૮ - પોતાના ગુણ થકી પિતાનો આત્મા સાક્ષી કરીને પોતાના એક શુદ્ધ અધ્યવસાય થકી અમાને વિષે જેનું મન રમે છે તેની સમતા અનુતર - હીયે ૮ એમ જેને પાકી સમતા થઈ તેનું વિષયરૂપ ધર સુનુ થયુ એ મ જે મુનીને નિરમળ સમતા યોગ પ્રગટયો તે મુનીને વાંસલ કરી કોઈ છે ૮ અથવા ચંદને કરી કોઈ પુજે તે બેહુ તુલ્ય છે. તે ૧૦ છે
એહવા સાયુની સમતાની શી વખાણ કરીએ જેણે પિતાના આત્માની [ સિદ્ધી કરવાને સમાન આદરી એહવા મુનીને સમતારૂપ ઘરમાં રહેતા થકા આ વિના તથા પરભવના એટલે સર્વ ભવના વિરભાવને ટાળી નાખે છે જેમ ની
ત્ય પાસે વસતાં થકાં કુતરાં અને બીલાડી તેમના પર પણ સમી જાય છે તેની પેઠે જાણવું છે ૧૧ ૧ કપટી વેષ ધારણ કરવાથી શું થાય અને વ્રત ધારણ કરે પણ શું થાય વળી મનધારી અતીતની પિઠે ઇદ્રીયે દમન કીધે પણ શું થાય તથા ઘણી તપસ્યા પણ શું થાય માત્ર એક સમતા જે સંસારરૂપ સમુદ્ર દરવામાં નાકા જેવી ( નાવ ] જેવી છે તેનુજ સેવન કરવું તેહીજ છેષ્ટ છે કે ૧૨ |
દેવ લોકનાં સુખ તે દુર છે વળી મિક્ષ પદવી તે તે મોટી છે આ ને ભવથીતીને હાથ છે તેવારે મનની પાસે પ્રગટપણે દેખીયે એવી. સમતા નુ સુખ તે શું ખોટું છે અરશાંત ઘણુજ રૂડુ છે કે ૧૩ મે સમતારૂપ અમ ત મુડમાં સન્નાન કરવાના પ્રભાવથી આંખ થકી કાંદપરૂપ દર્પનુ વિષ સોસાઈ જાય છે ધરૂપ તાપ તે નાશ પામે છે અને ઉદ્દતા રૂપીયો છેલ તે પણ દુર છે છે ૧૪
૯૪' ગ જરા મરણ રૂપ દાવાનળ કરી બળતુ એવું સંસાર રૂપ વન ખંડ તેમાં સમતાનુ જે સુખ છે તે અમૃતના વરસાદ સરીખુ જાણવુ છે ૧૫ મી ચીત્ર સાળી મરે એકજ સમતાને અવલંબતાં ભરત રાજ આદી આઠ પાટ કેવળ જ્ઞાન પામીને સિદ્ધ થયા પણ તેમને કષ્ટ કીયા કાંઇ કરવી પડી નહી એવી સમતા છે. ૧૬
“ , , વળી સમતા તે નરકને બારણે ભોગળ જેવી છે અને સાક્ષ, સાગની દીવી છે વળી રનનો સંગહ કલ્વા સહેલ્લાર્વજની ભુમી સરખી છે . ૧૭ | માં ને વઝામાં છે અને પિતાના સ્વરૂ,
:: :
------ =': --
---
-
--
-
-
-
-------