________________
- - - - - -
સ્મિત ક રી
(૧૯૧) ઈને ચંદ્રપ્રભ રાજાને કહ્યું. પછી તે પિતાનો નાલો પુત્ર હતો તથાપિ નગરીમાં લાવીને ચંદ્રપ્રભ રાજાએ તેને રાજ ઉપર બેસાડે. અને બીજા આ ઠ પુત્રોને કહાડી મુક્યા. અચલે તેમને પાછા બોલાવીને આઠે ભાઈઓને આ દષ્ટ સેવક કયા. કોઈ એક સમયે નાચ ઘરમાં તે અંક નામના પુરૂષને આ ચલે છે. તેને દ્વારપાલના હાથે બેલાવી લીધે. તેની ઉપર રાજી થઈને અચલે તેની જન્મભૂમિ સાવસ્તી નગરીનું રાજ્ય તેને આપ્યું. પછી તે બેઉ મળીને રાજ કરવા લાગ્યા. પછી તે બેઉએ એક સમુદ્રાચાર્યની પાસે દીક્ષા લી ધી. કાળે કરી કરીને તે બેઉ બ્રહ્મદેવલોકમાં દેવ થયા. અચલનો જીવ ત્યાં થી અ.વીને આ તારો નાનો ભાઈ શતરૂઘન થયું. તે પુર્વ જન્મના મેહ વડે મથુરા નગરીના રાજની તેને ઇચ્છા થઇ. અને તે અંકનો જીવ આવીને કૃતાંતવદન આ તારો સેનાની થયો. એવા સમયે પ્રભાપુર નગરના રાજા શ્રી નંદ તેની સ્ત્રી ધારણીના પેટે સુરનંદ, શ્રીનંદ, શ્રીતિલક સર્વ સુંદર, જયંત ચમર અને જય મિત્ર એ સાત પુત્રોનુ મેકરી જન્મ થયું. કોઈ એક સમ યે શ્રીનંદે એક મહિનાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે પ્રતિકર ગુ. રૂની પાસે બીજા પુત્ર સહિત દિક્ષા લીધી, કેટલાએક કાળ પછી શ્રીનંદ મોક્ષે ગયો. અને સુરનંદનાદિક પુત્ર તપની શકિતથી જંઘાચારણ લબ્ધિ પામ્યા. તે મહર્ષી કોઈ એક સમયે મથુરા નગરીમાં ગયા. તે વખતે વરષાકાલ આવ્યા થી ત્યો પર્વતની ગુફામાં રહ્યા. ત્યાં સર્વકાલ ષષ્ટાછમાદિ તપ કરવા લાગ્યા, પછી દુર દેશમાં જઈને તેમણે પારણાં કન્યાં. ફરી મથુરા નગરીની પાસે પર્વતની ગુફામાં આવી રહ્યા. તેમના સામર્થ વડે ચમરે ટ્રે ઉતપન કરેલી વ્યાધીઓને નાશ થયો. કોઈ એક સમયે પારણા કરવા સારૂ આ અયોધ્યા ન ગરીમાં ત્યાં આવ્યા. અન વોરવા સારૂ અહંદત નામના શેઠના ઘેર ગયા. ત્યોની અવજ્ઞા પુર્વક વંદન કરીને એ કોણ છે એવો તે વિચાર કરવા લા ગ્યો. આ સાધુનો વેષ ધારણ કરનારા વરષાકાલમાં આવ્યા તેથી એ આ હીના નથી માટે એને પુછું કે એ પાખંડીઓની સાથે બે નહીં. એ વુ તે ચીંતન કરતો છતાં તેની સ્ત્રીએ ત્યોને અને વહરાવ્યું નહી. પછી તે મહરષી દુતિ નામના આચાર્યની વસ્તીમાં ગયા. દુતિએ અભ્યથાન દઈને યોગ્યતા સહિત નમસ્કાર કરો, આ સમયે વિના વિહાર કરનારા છે, તેથી ત્યાંના બીજા સાધુએ વંદના કરી નહીં. દુતિએ તેને આસન આપ્યા પછી એ ત્યાં પારણાં કર્યા પછી મથુરા નગરીથી આવ્યા ને ફરી ત્યાં
છે
-