________________
( 1 )
સમકેતીને ‘સર્વ દશામાં શુદ્ધે પણ છે એ માટે લઘુ મધ્યમ ઉત્તમ એશા૧ જે છે તે ક્રીયા વિચિત્રતાથી છેડા ૧૫૧ ॥ જે વાર સર્વથી મન વચન કાયાના યાગ તથા ઉપયેંગ એ બે ધારાની શુદ્ધી થાય તે વારે શૈલેશી નામે સ્થીરતાથી સર્વે સુવર હોય ॥ ૧૫૨ ૫
અને તેથી પહેલાં હેઠલે ગુણુઠાણુ તે છઠ્ઠાં સુધી આત્માને સ્થીરતા પણ છે તીહાં સુધી સ્માત્માને સવર વરતે છે અને જાડાંસુધી યાગની ચ ચલતા છે તાંહાં સુધી નિશ્ર્વથી જાણીએ જે આત્માને આશ્રવ પશુ વરતેછે એમ યાવત રીલેશી કરણ સુહી સમજવુ ॥ ૧૫૩ ૫ કરમનુ જે છાંડવુ તેને નિઝરા કડ્ડીએ પણ આત્મા પોતે કરમ પરજાય રૂપનથી તે માટે કરમ નિજીયે એહવા ને સ્વભાવ તે આમાં લક્ષણ છે ॥ ૧૫૫ ॥ છઠ્ઠાં પ્રભુના યાન યુક્ત કાયના રાધ છે બ્રહ્મ ચર્ચંતુ ધરવુ છે તે શુષ તપ જાણવા એ શીવાય જો વર્ષ તે માત્ર લાંઘણુ કરવા જેવા છે, ॥ ૧૫૬ ॥
ભુખે મરવુ શરીરને દુખછુ કરવુ એ તપનું લક્ષણ નથી છઠ્ઠાં જ્ઞાન યુક્ત પણ પ્રશ્ન ચર્ચની ગુર્સી તથા શાંતી હોય એ તપનું સ્વરૂપ છે ।। ૧૫૭ ! જે જ્ઞાન સાથે એકતા ભાવને પામ્યા અહુવા જે તપ તેને તપ હીએ જેમ ચંદન સાથે ગંધ એકતા ભાવને પામ્યા છે તેની પેઠે એ તને જ્ઞાનૈ યુક્ત થકા આત્માને નિર્જરાફળ આપે પણ બીજીરીતેન માર્પે. ૫ ૧૫૮૫ તે નિરાશી ભાવે તપના કરનારા તપસ્વી જૈન તે જ્ઞાન ભક્તિમરી શાસનને દીપાવવું કરી ઘણુ પુન્ય ખાંધે કરમથી મુકાય ॥ ૧૫૯ ૫ કામને ખપાવે એવું જ્ઞાન છે અને તે જ્ઞાનમાં જે ધણી તપને ન જાણે તે તપસ્વી નિર બુધીના ઘણી વિપુળ નિઝરા કેમ પામે, ॥ ૧૬૦ ॥
. .
*
જ્ઞાન વીતા એક કોટી ભવ સુધી જેટલા તપ કરે તે તમાં જેટલાં ક મેં ક્ષય ન થાય તેટલા કર્મને એક ક્ષણમાં માન
૫ ૧૬ ॥ માટે જ્ઞાત યાગે જે તપ કરવા તેવી ખપાવે
કૈંમકે તેતમમાં
વાયુ છે એ રીતે પ્રભુ કહેછે
નિકચીત કર્મના ક્ષય થાય છે # ૧૬૨
તે તપંથી હતૉ અપૂર્વ કરણ શ્રેણી શુદ્ધ થાય વળી એથી પુર્વ કર્મની