________________
( ૧૮ ) મારવાને હીમત રાખું છું, એવા માહા સુરવીર તાહારા પુત્રો છતાં તું શા સારૂ ચીંતા કરે છે એવું બીભીષણનું બોલવું સાંભળીને ને મનમાં રાજી થઈ, એ ટલામાં રાવણ દાંતે કરી એઠ ચાવતે થકે પિતાની માતાને કહેવા લાગ્યો કે હે જનની, તે જે તહારા રૂદયમાં શલ્ય ધારણ કરવું છે તે મુકી દે. અને વજનાં જેવી કઠણ થયું. મારા એકજ હાથે કરી ઇંદ્રાદિક શતરૂએને માર વને સમર્થ છું. તથાપિ કેમે કરી આવેલી જે વિદ્યા, તેની સાધના કયા પહેલાં તે માહારા શતરૂએને જીતવાને ઇચ્છતું નથી, ત્યારે હવે મને આજ્ઞા આપ. હું વિદ્યા સાધીને સર્વ તાહારા મનના મનોરથ પુર્ણ કરીશ. પિતાના પુત્રના એવા સુરવીર પણના વચને સાંભળીને તેના માતા પીતાના નેત્રોમાં હર્ષનાં આંસુ આવ્યા થકા. તેના માથા ઉપર ચુંબન કરીને તેમણે તેને ર. જા આપી. રાવણ પણ ગદ ગદ કંઠ થયો થકો ત્યાંથી નીકળીને એક મહા ભયંકર વનમાં ગયે. ત્યાં જઈ આમ તેમ જુએ છે તે મોટા ઝાડની નીચે કેટલાએક મદોન્મત સિંહ મોટા શ્વાસો શ્વાસ સહિત ગર્જના કરી રહ્યા છે. કેટલાએક પિતાના પુછડા વડે જમીનને ઝપાટા મારે છે. ઉલુક વગેરે પક્ષીઓ મહા ભયંકર કિરરર કિરરર શબ્દ બેલે છે.
એવા ભયંકર વનમાં દશકંઠ પોતાના ભાઈઓ સહિત જઈને, તપસ્વીની પડે પોતાની જટા વધારીને, હાથમાં જપમાલા લઈને, પોતાની નજરને નાકની અણી ઉપર રાખીને આગ ઉપરના બધાં ધોળાં કપડાં કરીને, તથા દઢ આસન વાળીને દશ કોટી હજાર જપે કરીને સિદ્ધ થવા વાળા વોડાક્ષ રી જપ કરવા સારૂ એક પ્રહરમાં ત્રણે ભાઈઓએ સર્વ કામને દેવાવાળી એ. વા અષ્ટાક્ષરી વિદ્યાની સાધના કરી. - એક સમયે જબુદ્દીપ સુર નામનો રાજા, પિતાની સીઓ સહિત વ. નની ક્રિીડા કરતો કે જ્યાં રાવણાદિક ત્રણ ભાઈઓ તપ કરતા હતા ત્યાંહાં આવ્યો. તેને ધ્યાનમાં બેઠેલા જોઈને તેઓના તપમાં વિન કરવા સારૂ પિતાની સીઓને તેમની પાસે મોકલી. તે બધી ત્યાં જતાં જ તેઓનું રૂપ જઈને પિતાનું કામ ભુલી જઇ તેની ઉપર મેહિત થઈ કામે કરી પી. બતી થકી તેઓને નિવકાર, નિશ્ચલ, તથા મની જાણીને અતિ મધુરવાણી "બડે બોલવા લાગી. ભ ભ જટાધરે, અમારી સામે તો જુવો. અમારું રૂપ
ઈને દેવતા પણ મહાઈ જાય, તે પ્રત્યક્ષ તમારી ઉપર પ્રસન્ન થઈ છતાં બીજે કઈ મોટી સિદ્ધિપણે કીડા કરવાથી સર્વ વિદ્યા, મંત્ર, તથા બધી