________________
આપણે અહીં જ રહીએ. તે વડ ઉપર એક ઇભકરણ નામનો યક્ષ રહેતે હ. તો. તેણે તે બોલવું સાંભળી લીધું. તેથી તે ભય પામીને પોતાના સ્વામી ગોકર્ણ નામના યક્ષ પાસે ગયા, તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે સ્વા મીન મારા ઝાડની નીચે કોઈ એક તેજસ્વી પુરૂષ આવ્યો છે. તેણે ત્યાંથી મને કહાડી મુકયો, હવે આ મારા પ્રાણનું રક્ષણ તું કર. આ વર્ષકાલ સુધી લે તે ઝાડની નીચે રહેશે. એવી રીતે તે યક્ષનું બોલવું સાંભળીને ગોકર્ણ અવધી જ્ઞાન વડે સર્વ જાણી લીધું. પછી તેને કહેવા લાગ્યું કે, એ આપણા ઘેર પણ આવ્યા છે. એ કોઈ સાધારણ મનુષ્ય નથી. આઠમા વાસુદેવ, બળદેવ, આપણને પુજ્ય છે. એમ કહીને તેજ રાતના તે યક્ષ ત્યાં આવી, એક નવ યોજન લાંબી, બાર યોજન પહોળી, ધન ધાને કરી પ. રિપુર્ણ, મોટા ઘરો તથા કિલાએ કરી શોભિત. નાના પ્રકારની રત્નાદિક વસ્તુએ કરી ભરેલી, મોટી બજારેએ કરી દીધેલી. રામપુરી નામની એક નગરીની રચના કરી. સવારના રામના ઉઠવાના વખતે તેને નાના પ્રકારના મંગલકારક શબ્દ સાંભળવામાં આવ્યા. તે વખતે એક વીણા ધારણ કરેલા યક્ષને રામે દીઠો. તેથી તે મનમાં વિમિત થશે. એમ જાણીને તે ચક્ષ રામ ની પાસે આવીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન, તમે મારા ઘેર પણ છે તેથી તમારે આદર સત્કાર કરવો એ મારો ધર્મ છે. હું કર્ણ નામેયક્ષ છું. તમારા સારૂ આ રામપુરી રાતે મેં બનાવી છે તેમાં તમે રહે, હું મારા પરિવાર સહિત નિત્ય તમારી ચાકરી કરીશ. જ્યાં સુધી તમારી મરજી માં આવે ત્યાં સુધી તમે અહીં સુખે રહે. એ પ્રમાણે તે યક્ષે રામની પ્રાર્થના કર્યા પછી રામચંદ્ર ત્યાં સુખે કરી રહેવા લાગ્યા. '
કાઈ એક સમયે કપિલ બ્રાહ્મણ લાકડાં કાપવા સારૂ ખભા ઉપર કુવાડે લઈને તે વનમાં આવ્યું. ત્યાં નવીન નગરી જોઈને તે વિમયને પામ્યા, ૫ છી મનમાં વિચાર કરવા લાગ્યું કે, આ માયા છે ? કે કોઇ ઇંદ્રજાલ છે ? અથવા ગાંધર્વ નગર છે. એવા આશ્ચર્ય વડે આમ તેમ જુએ છે, એટલામાં એક સુંદર યક્ષણી જેણે નાના પ્રકારનાં આગ ઉપર ઘરેણાં પહેરેલાં છે, તથા : જેણે મનુષ્યનું રૂપ ધારણ કરેલું છે, એવી દીઠામાં આવી. તેને પુછવા લા- I ગે કે, આ નવીન નગરી કોની છે ? ત્યારે તે કહેવા લાગી કે, એ નગરી /
ગોકર્ણ નામના યક્ષની છે. તે લક્ષ્મણ, સીતા, તથા રામને રહેવા સારૂ કરે. 1 લી છે. તેથી એનું નામ પણ રામપુરી પાડ્યું છે. એ રામ માટે દયાનીધી
-
=
=